SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ પ્રાણવો સંવાધિકા આ બ શાના ફાવે સાવધરાદિ જાતિના પ્રાસાદની ભીંતનું પ્રમાણ सावंधारेषु सर्वेषु भित्तिगर्ने भ्रमंतिका । अष्टमांशेन कर्त्तव्यं भित्तिमान पृथक् पृथक् ॥६॥ ભ્રમવાળા (સાંધાર) સાવંધારાદિ જાતિના પ્રાસાદને વિષે ગર્ભગૃહ ફરતી ભ્રમણી (પરિકમાં) હોય છે. તેથી તેની જીત પ્રાસાદના માનથી આઠમા ભાગે કરવી. આ પ્રમાણે તેની જાડાઈનું પ્રમાણ જુદું જુદું કહ્યું છે. જે ભ્રમયુક્ત સાંધાર મહાપ્રાસાદનું તળદર્શન Iધરમર-ક= * - danya RE BE; & IG IG મા નિરધાર પ્રાસાદનું તળદર્શન ૧. વૃક્ષાર્થવ ગ્રંથમાં ભ્રમવાળા પ્રાસાદનું ભિત્તિપ્રમાણુ આ પ્રમાણે કહે છે – दशमांशे यदा भित्ति-दिशांते हि मध्यतः । त्रिविध भित्तिमान च ज्येष्ठमध्यमकन्यसम् ॥ १५१ ॥ मध्यस्तूपे प्रदातव्या भित्तिः स्यात्षोडशाधिका । પંaો નિવારે મિત્તિક શરn (વૃક્ષાર્ણવ અ ૧૪૭) બ્રમવાળા સાંધાર પ્રાસાદનું ભિત્તિમાન પ્રાસાદ રેખા હેય તેના (1) દશમા, (૨) અગિયારમા ને (૩) બારમા ભાગે રાખવું. એમ જયેષ, મધ્યમ ને કનિષ્ઠ એ રીતે ત્રણ વિધિમાન ભિત્તિનું કહ્યું છે. ભ્રમ છોડતાં વચલા રસ્તૂપની ભિત્તિ સોળમો ભાગ વધારીને વધુ રાખવી, પરંતુ નિરધાર (જમ વગરના) પ્રાસાદોની શિક્તિનું માન પાષાણનું પાંચમા કે છઠ્ઠા ભાગે રાખવું. ૧૫-૧૫૨
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy