________________
પ૮
પ્રાણવો સંવાધિકા આ બ શાના ફાવે સાવધરાદિ જાતિના પ્રાસાદની ભીંતનું પ્રમાણ
सावंधारेषु सर्वेषु भित्तिगर्ने भ्रमंतिका ।
अष्टमांशेन कर्त्तव्यं भित्तिमान पृथक् पृथक् ॥६॥ ભ્રમવાળા (સાંધાર) સાવંધારાદિ જાતિના પ્રાસાદને વિષે ગર્ભગૃહ ફરતી ભ્રમણી (પરિકમાં) હોય છે. તેથી તેની જીત પ્રાસાદના માનથી આઠમા ભાગે કરવી. આ પ્રમાણે તેની જાડાઈનું પ્રમાણ જુદું જુદું કહ્યું છે. જે
ભ્રમયુક્ત સાંધાર મહાપ્રાસાદનું તળદર્શન
Iધરમર-ક=
*
-
danya
RE BE;
& IG IG મા
નિરધાર પ્રાસાદનું તળદર્શન ૧. વૃક્ષાર્થવ ગ્રંથમાં ભ્રમવાળા પ્રાસાદનું ભિત્તિપ્રમાણુ આ પ્રમાણે કહે છે –
दशमांशे यदा भित्ति-दिशांते हि मध्यतः । त्रिविध भित्तिमान च ज्येष्ठमध्यमकन्यसम् ॥ १५१ ॥ मध्यस्तूपे प्रदातव्या भित्तिः स्यात्षोडशाधिका । પંaો નિવારે મિત્તિક
શરn (વૃક્ષાર્ણવ અ ૧૪૭) બ્રમવાળા સાંધાર પ્રાસાદનું ભિત્તિમાન પ્રાસાદ રેખા હેય તેના (1) દશમા, (૨) અગિયારમા ને (૩) બારમા ભાગે રાખવું. એમ જયેષ, મધ્યમ ને કનિષ્ઠ એ રીતે ત્રણ વિધિમાન ભિત્તિનું કહ્યું છે. ભ્રમ છોડતાં વચલા રસ્તૂપની ભિત્તિ સોળમો ભાગ વધારીને વધુ રાખવી, પરંતુ નિરધાર (જમ વગરના) પ્રાસાદોની શિક્તિનું માન પાષાણનું પાંચમા કે છઠ્ઠા ભાગે રાખવું. ૧૫-૧૫૨