________________
રાણાવાવા મોવધિ સ. ૧ શાના રીપોર્નર
૫૭ ભૂમિજાદિ, વિમાનાદિ, લતિનાદિ, દ્રાવિડાદિ, નાગરાદિ, વિરાટાદિ અને 'મિશ્રકાદિ, સાવંધારાદિ એ આઠ પ્રાસાદની જાતિઓ શુદ્ધ જાણવી. વ્યંતરાદિ જાતિઓ (દેવપ્રાસાદમાં) તજવી. ૩ પ્રાસાદ ભિત્તિમાન–
इष्टिका चतुर्थाशेन पंचमांशेन शैलजा ॥४॥ दारुजाच षडंशेन सौवर्णा सप्तमांशके । .
रजतस्य तथा कार्या भित्तीनां तु प्रमाणकम् ॥ ५॥ પ્રાસાદની રેખા હેય તેનાથી ઈટની ભીંતની જાડાઈ (એસાર) ચેચા ભાગની, પાષણની ભીંત (દીવાલ)ની જાડાઈ પાંચમા ભાગે, લાકડાની છટ્ટે ભાગે. સોના ચાંદી આદિ ધાતુના પ્રાસાદની ભીંતની જાડાઈ સાતમા ભાગે કરવી. એ પ્રમાણે નિરધાર પ્રાસાદની ભીતની જાડાઈનું કહ્યું છે. પાષાણના નિરધાર પ્રાસાદને (માન્યગ્રંથમાં) પાંચમે કે છ ભાગે પણ ઓસાર કરવાનું કહ્યું છે. ૪-૫
जये वै विश्वकर्मोक्ता प्रासादजातिः कथ्यते । જય ગ્રંથમાં પ્રસાદની ચૌદ જતિ વિશેષે કરીને કહી છે. તે જાતિઓ દેવદેદિની શિવાતિ પૂજાની શૈલી પરથી તેની આકૃતિ અને જાતિ સર્જાઇ છે. તે નીચેના કેષ્ટક પરથી જણાશે. કમ પ્રાસાદની જાતિ શિવાર્ચિત દેવદત્યાદિ | કમ પ્રસાદની જાતિ શિવાર્ચિત દેવ દયાદ
નાગરાદિ – દેવાત || ૮ ભૂમિજાજ – ભૂપાલ-નરેદ્ર દ્રાવિદ – દાનવ
વિમાનનાગર -- સૂર્યગ્રહદ લંતિનાદિ – માંધવ
વિમાન પુષ્પક - નક્ષત્ર-દિજરાજ વૈરાટાદ – વસુધર
વલભાદ – ગૌયદિ દેવી
૧૨ દારૂજાદિ | હરસિદ્ધિા દેવી અને ૫ વિમાનાદિ –
સિંહાવકન | ભૂત જાતિ સાવંધારાદિ – ઉરગ
ફાસનકાદિ-પિશાચ વ્યંતર મિશ્રાદિ – વિવાધર ૧૪ રથા હાદિ – ઈદ્ર-શુક્ર આ ચૌદ જાતિના પણ અનેક પ્રકારના ભેદો કહ્યા છે.
अष्टादशलक्षाणि च पंचत्रिंशत्सहस्रकैः ।
देवालयस्य संख्येयं प्रयुक्ता वास्तुवेदिभिः ॥१॥ એમ અઢાર લાખ પાંત્રીસ હજાર પ્રાસાદના શિખરાદિ ભેદ) પ્રકાર જાણવા. ૧ पंचमांशेऽथवा सा तु षष्ठांशे शैलजा भवेतू ।
| (સૂત્રસંતાન સત્ર ૧૨૬) પાષાણના પ્રાસાદને પાંચમે અથવા છે ભાગે ભૌત-ઓસાર રાખ. તા. ૮