________________
प्रासादोदय मंडोवराधिकार अ. ५
પ્રાસાદના ઉયનું માન—
हस्तादि- पंचपर्यन्तं विस्तरात् तत्समुच्छ्रयः । द्वादशांगुलतो वृद्धि - बद्धस्तत्रयोदशम् ॥ ७ ॥ एकादशाङ्गुला वृद्धिः पर्यन्तमेकविंशतिम् । अतः स्यात्पुनर्बुद्धि हस्ते हस्ते दशाङ्गुला ॥ ८ ॥ एकविंशतिहस्ताच यावत्पंचाशद्धस्तकम् । उच्छ्रयं मतं मध्यस्थं विभजेच्छास्त्रपारगः ॥ ९ ॥ એક હાથ (ગજ)થી પાંચ હાથ સુધીના પ્રાસાદની ઉભણી (ઉડ્ડય) પ્રાસાદ જેટલા રેખાથે હોય તેટલી કરવી. છ હાથથી તેર હાથ સુધીના પ્રાસાદની ઉભણી પ્રત્યેક હાથે આર બાર આંગળની વૃદ્ધિ કરવી. ચૌદ હાથથી એકવીશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે અગિયાર અગિયાર આંગળની વૃદ્ધિ કરવી, માવીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે (ગજે) દશ દશ આંગળની વૃદ્ધિ કરવી. એ રીતે ઉભણીને સામાન્ય નિયમ વાસ્તુશાસ્ત્રના પારંગત આચાર્યાએ કહ્યો છે. ૭–૯ આય દેષની શુદ્ધિ માટે ન્યૂનાધિક કરી શકાય—
अगुल द्वित्रिकं वापि कुर्याद्धीनं तथाधिकम् । आयदोषविशुद्धयर्थं वृद्धी न दूषिते ॥ १० ॥
કહેલા માનથી આયદેષ આવતે હેાય તે તેની શુદ્ધિને માટે એક બે કે ત્રણ આંગળ ઓછા વધતુ આવેલા માનમાં કરવાથી દોષ ઉત્પન્ન થતા નથી. ૧૦ પહેલે ૧૦૮ ભાગનેા મડા૧૨
૪ ખા ૬૫ કુંભા
૬ કળશે.
યે અંતપત્ર
ज्ञानप्रकाश दीपार्णव
૧૧ ઉદ્ગમ
क्षुरकस्तु चतुर्भागः कुंभको दशपंचकः ।
प्रवेश चतुर्भाग: स्कंधः पद्मदलैर्युतः ॥ ११ ॥
कुंभलीशस्तु षड्भागः त्रिभागान्तरपत्रकम् ।
१ देव
मंठा कपोताली पड्भागा तु मंचिकाऽपि तथैव च ॥ १२ ॥
૩૨ બા
द्वात्रिंशत्पदिकोच्छ्राया जंघा कार्या विचक्षणैः ।
૬ ભરણી હું મહાકંગળ
उद्गमो रुद्रभागश्च कपिग्रासैरलंकृतः ॥ ३३ ॥
3 आतरपत्र षड्भागा भरणी चैत्र कपोताली तथैव च ।
૧૦ ઈસુ
त्रिभागान्तरपत्रं च कर्त्तव्यं च विचक्षण ! ॥ १४ ॥
पह
૧૨: दिग्भागं कूटछाद्यं च निर्गमं सार्द्धसप्तकम् ।
પ્રાસાદના ઉદય (ઉભણી)ના ૧૦૮ ભાગ કરવા, તેમાં ચાર ભાગના ખરા, તથા પંદર ભાગતા કુંભા કરવા. ઘરવાળાં પ્રવેશ (ઘાટની ઉંડાઈ) ચાર ભાગના मंचिका ऋतुमेव च - पाठान्तरे