SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્ટારર . છ શાનબાશ પાવ ૧૪ કીગ્રાસ મહાપીઠના ઉદય વિભાગને ત્રીજો પ્રકાર કહે છે – ૮ જડબે તૃતીયં = પ્રવામિ નિર્નાક્યમા ! ૧ ગજથર ચારશેઃ રાજ ગોત્તથી ૨૪ ૮ નરથર નામિાિં ર મીટર નિર્ષિ પૂર્વમાન જતુર્ય રમત છે ? . ૯ અશ્વથર : - h : " મીન" , THE 1 ---- ૯ -- - રામ! --કાય-ન-અશ્વપન --- -- --- Ay જો ! હજી ORયની ' %ી . * * * * - - - -- નાકોન્કી ---- પાક વ્યિથા. મહાપીઠ પ્રકર-ચોથે મહાપીઠ ચાર-ત્રી નેટ ઉપરના નકશામાં કુલ ઉંચાઈ કરને બદલે ૬ વાંચવી. મહાપીઠના ઉદયના થરેને ત્રીજો પ્રકાર હવે કહું છું. જાડેબે આઠ ભાગને, કણી (અંતરાળ, છજું ને ચાસપટ્ટી મળીને) ચૌદ ભાગ, ગજથર તેર ભાગને, અશ્વથર નવ ભાગને અને નરથર આઠ ભાગને એમ કુલ બાવન ભાગ ત્રીજા પ્રકારના પીઠદયના જાણવા. તેને નીકાળે આગળ કહેલાં માન પ્રમાણે રાખ. હવે પછી મહાપીઠને ચોથે પ્રકાર સાંભળે. ૧૪-૧૫
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy