________________
રક્ષા
, ૪ ધાનાણા રીurs
પા
મહાપીઠના ઉદય વિભાગને ચોથે પ્રકાર– Homsal, वसुभिर्जाड्यकुंभश्च मनुमिस्तु कणालिका । ૧ ગજથર, નીમથ૪ સર્જયા ? ૯ અપીઠ હે માપીઠ નવનિર્માતરં મરણીયમ્ ૮ નરપીઠ કે સમાજfg-ર્તિને રાષ્ટ્રવિરતિ ૨૭
મહાપીઠના ઉદયના થરોને જે પ્રકાર કહે છે. જાડેબો આઠ ભાગને, કણી-છજું-ગ્રાસપટ્ટી ચૌદ ભાગની, ગજપીઠ તેર ભાગનું, અશ્વપીઠ નવ ભાગનું, માતરપીઠ નવ ભાગનું અને નરપીઠ આઠ ભાગનું એમ કુલ ઉદય એકસઠ ભાગને અને નીકાળે અઠ્ઠાવીશ ભાગને રાખ. ૧૬–૧૭
अश्वपीठ रचौ कार्य राजागारे तु धामनि ।
स्थश्चैव प्रकर्तव्यो मातरं चण्डिकादिषु ॥ १८ ॥ સૂર્યને પ્રાસાદને અથવા રાજ્ય ભવનને અધપીઠ કરવું. અને ચંડીદેવીઓના પ્રાસાદને માતરપીઠ કરવું. તેમાં રથની આકૃતિ કરવી. ૧૮
૧. વૃક્ષાવ અ, ૧૪૩માં શિવપ્રાસાદને વિધિ આપતાં તે મહાપીઠના વિભાગ કહે છે. તેમાં વિશેષતા વૃષ પીઠની છે. આ ગ્રંથ સાંધાર મહાપ્રાસાને અનુરૂપ વિશેષ છે.
प्रासादस्य षडशेन पीठं कुर्याद्विचक्षणः ।
उदय विभजेत् प्राक्ष भागाष्टपंच चैव तत् ॥ २९ ॥ ૧૨ ભિટ્ટ ૧૦ જડબે મિઝું તારામા વાચિવુંમર ના
कर्णिका सप्तभागा च दशभिर्मासपट्टिका ॥३०॥ ૧૦ માસ પટ્ટી . ૧૦ વૃષપીઠ
तत्सभं वृषपीठं च नवभिनरपीठकम् । ૯ ભરથર
निर्गमं तूदयाद्धेन युक्तायुक्त च धीमता ॥ ३१ ॥ ૫૮
ચતુર શિપીએ પ્રાસાદના છઠ્ઠા ભાગે પીઠનું નિર્માણ કરવું. તે આવેલા પ્રમાણના ઉદયના ભિટ્ટ સાથે ૫૮ અઠાવન ભાગ કરવા. ૧૨ ભાગ ભિટ્ટ, ૧૦ ભાગ જા , છે ભાબ કર્ણ, ૧૦ ભાગની પ્રાણપટ્ટી અને ૧૦ ભાગનું શ્રેષપીઠ કરવું. અને સૌથી ઉપર ૮ ભાગનું નરપીઠ કરવું. તેને નીકાળે, ઉદયથી અર્ધ ૫ણુ યુક્તિથી બુદ્ધિમાન શિપીએ ઉથાન માન પ્રમાણે જેને) કરે. ૨૯-૦-૩૧
દેવીના મંદિરમાં માતર પીઠમાં રથ કરવાનું કહ્યું છે. તેમ પ્રાસાદોમાં વૃષપીઠ