________________
૪૯
पीठलक्षणाधिकार अ. ४ शानप्रकाश दीपाव દ્રાવિડ અને વૈરાટ જાતિના પ્રાસાદનાં પીઠમાન
द्रविडे प्रासादान वैराटे चाथ संशृणु ।
मंडोवरं विंशभागं पड्भाग पीठमेव च ॥९॥ દ્રાવિડ જાતિના પ્રાસાદનું પીઠમાન પ્રાસાદથી અર્ધ ભાગનું કરવું અને વિરાટ જાતિના પ્રાસાદનું પીઠમાન મંડોવરના (ઉંચાઈના) વીશ ભાગ કરી તેમાંથી છ ભાગનું પીઠમાન રાખવું. ૯ મહાપીઠના ઉદયના થરનું માન-પહેલું (૧)८ Msit उदये द्विचत्वारिंशद्-विभागांस्तु पृथक् पृथक् । ૧૪ કણીમા મિક્ષ્યમક્ષ વાર: Mસ્ટિી | ૨૦ || ૧૨ ગજથર ૮ નરથર
गजपिठं द्वादशांश वसुभिर्नरपीठकम् । 'जाड्यकुंभः पंचभागः कणालिश्चाष्ट निर्गमे ॥ ११ ॥
त्रिभाग गजपीठं च द्विभाग नरपीठकम् ॥ પીઠ ઉદયના ૪૨ બેતાલીશ ભાગ કરવા. એમ પીઠના (ચાર) પ્રકારના જુદા જુદા ભાગે કહ્યા છે. આઠ ભાગને જાડ, ચૌદ ભાગની કણી-(અંતરાળ, છાજલી ને ગ્રાસપટ્ટી): બાર ભાગને ગજથર, આઠ ભાગને નરથર, એમ કુલ ૪૨ ભાગ કહ્યા છે. હવે નીકાળે કહે છે. જા પાંચ ભાગ. કણી, છાજલી, શાસપટ્ટી (ગજપીઠની ઘીસીથી) આઠ ભાગ, અને ગજપીઠ ત્રણ ભાગ અને બે ભાગ નરપીઠ (ખરાથી) નીકાળે રાખવે. એ રીતે અઢાર ભાગ નીકાળે રાખ. ૧૦-૧૧ મહાપીઠને બીજો પ્રકાર ૮ જામો દ્વિર્તીદં ર પ વત્વશક્તિમાતા . ૨ / ૧૨ જથર મા નહિં પરંતુ સામ્ |
कणालिका द्विषड्भागा अष्टभिर्जाड्यकुंभकः ॥ १३ ॥
. (પીઠબકાર લે ને જે-જુઓ Vર પર) હવે મહાપીઠને બીજે પ્રકાર ચાલીશ ભાગને કહે છે. ઉપલો નરથર આઠ ભાગ, ગજથર બાર ભાગ (ગ્રાસપટ્ટી છજું અંતરાળ) કણી બાર ભાગને, નીચે જાડેબે આઠ ભાગને કર. ૧૨-૧૩
Tચમું વસમા પદ્મiા તુ ગાઝિશ-પરાન્તt.
૧૨ કણગ્રાસ
૮ નાયર