________________
નિષેચન (સંચય) કરે છે. ત્યાર બાદ બીજી સ્થિતિમાં વિશેષહીન–ચયહીનઘણું ઓછું-નિષેચન (સંચય) કરે છે. આ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીમાં વિશેષહીન (ઘણું ઓછું) નિષેચન (સંચય) કરે છે. કહ્યું પણ છે કે—
પિતાના અબાધાકાળને છોડીને પ્રથમ સ્થિતિમાં–પ્રથમ સમયમાં-બહુતરે દ્રવ્યનું અને એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીમાં બાકીના સમસ્ત કમંદલિકની નિચન (સંચય) કરે છે. આ કૃત, ચિત અને ઉપસ્થિત, એ ત્રણેમાંના પ્રત્યેકના ચાર ચાર ભેદ છે-એક સામાન્યકાળની કિયાની અપેક્ષાએ અને બીજા ત્રણ ભેદ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની અપેક્ષાએ થાય છે. કર્મના ચય, અને ઉપચયનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ઉદીરણાનું નિરૂપણ કરે છે. “ીજુ જીએ ભૂતકાળમાં આ કાંક્ષાહનીય કર્મની ઉદીરણ કરે છે. “કીરિ» વર્તમાનકાળમાં તેઓ તે કર્મની ઉદીરણ કરે છે, “ કીરિફંતિ” અને ભવિ ધ્યકાળમાં પણ તેઓ તેની ઉદીરણ કરશે. અનુદિત (ઉદયમાં નહીં આવેલા) કર્મોને એક પ્રકારના કરણ વડે ઉદયાવલિકામાં લાવવું તેનું નામ ઉદીરણા છે.
» ‘ ત્તિ” “વેરિયંતિ” શુભ અશુભ કર્મના ઉદયને અનુભવ કરે તેનું નામ વેદન છે-જીએ આ કાંક્ષામહનીયકર્મનું ભૂતકાળમાં વેદન
છે. વર્તમાનમાં તેઓ તેનું વેદન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ તેનું વેદન કરશે.
નિઝરેણુ એ ભૂતકાળમાં કાંક્ષાહનીય કર્મની નિર્જરા કરી છે, નિતિ » વર્તમાનકાળમાં તેઓ તેની નિર્જરા કરતા રહે છે, અને નિરિપતિ ” ભવિષ્યકાળમાં પણ તેઓ તેની નિર્જરા કરશે. આત્મપ્રદેશેમાંથી કર્મપ્રદેશનું શેડ ડે અંશે દૂર થવું તેનું નામ નિર્ભર છે. અહીં જે
૪૩, નિય” ઈત્યાદિ સંગ્રહગાથા છે. તેનો ભાવ આ પ્રમાણે છે-પૂર્વોક્ત પ્રકારે કત, ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત અને નિજીર્ણ આ છ પદ કાંક્ષામેહનીય કર્મમાં છે. એટલે કે કાંક્ષાહનીય કર્મ કૃત હેાય છે, કાંક્ષાહનીય કર્મ ચિત હોય છે, કાંક્ષામહનીય કર્મ ઉપચિત પણ છે, વગેરે. આ છ પદેમાંના પહેલા ત્રણ પદમાં (કૃત, ચિત અને ઉપચિતમાં) ચાર ચાર ભેદ છે, અને છેલ્લાં ત્રણ પદમાંનું (ઉદીરિત, વેદિત અને નિર્જમાં) પ્રત્યેક પર ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાળની ક્રિયારૂપ ભેદવાળું હોય છે. કારણ કે તે ત્રણેમાં સામાન્ય ક્રિયારૂપ ભેદ નથી. અને કૃત, ચિત અને ઉપસ્થિતિમાં સામાન્ય ક્રિયારૂપ, ભૂતક્રિયારૂપ, વર્તમાન ક્રિયારૂપ અને ભવિષ્યની ક્રિયારૂપ એમ ચાર ભેદ છે.
શંકા–શરૂઆતના ત્રણ સૂત્રમાં જેમ સામાન્ય ક્રિયાનાં સૂચક કૃત, ચિત અને ઉપસ્થિત એ ત્રણ પદ કહ્યા છે, એ જ પ્રમાણે પાછળના ત્રણ આલાપમાં ઉદીરિત, વેદિત અને નિર્ણરૂપ સામાન્ય કિયાસૂચક ત્રણ પદો કેમ કહ્યાં નથી?
સમાધાન–કૃત, ચિત અને ઉપચિત જે કર્મો હોય છે તેઓ ઘણા કાળ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૯૪