________________
જ્ઞાની ભકતની પ્રતિભા દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એકે ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, જે ધર્મ પ્રવર્તાવીશ જ.
મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી કોષ્ઠ ધર્મ સ્થાપન કરીશ.
અત્રો એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે.
“સાર્સે મહાનીતિ (જુઓ શ્રી.૧૧૫૪) હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે.
આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે. મારા હદયરૂપ અને ઉત્કંઠિત છો, એટલે આ અદભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો.
તમારા ગ્રહ મને અહીં વળતીએ બીડી* દેશે. મને આશા છે કે, તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશે, અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લખતાં હું અટક્યો નથી.
“હમણાં જે શિષ્યો કર્યા છે, તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી; ના આપણી છે. હમણાં તો સો બસો ચોતરફથી તૈયાર રાખવા, કે જેની શક્તિ અભુત હોય.
* ગ્રહદશા વિષેને આ ઉલ્લેખ કવિની તે વિષેની માન્યતા દર્શાવે છે. પૂર્વજન્મ, પૂર્વજાતિજ્ઞાન છે. વિશેનાં તેમનાં મંતવ્ય પણ આની. છેડે યાદ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org