________________
જૈન ધર્મતત્વનિષ્ઠા વણે લખેલી તેમની ક્ષમાળા” નાં “ધર્મધ્યાન' પ્રકરણોમાં (જુઓ શ્રી,૧પા. ૯૮ થી ૧૦૦) કહે છે, તેમાંથી તેનું કારણ જાણવા મળે છે :
ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આ, રૌદ્ર, ધર્મ, અને શુકલ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થક રૂપ છે.....(પા.૯૮)
અહીં ધ્યાનને બદલે “ભક્તિ' શબ્દ મૂકીને જોઈએ તે ગીતાકાર. ૪ ભક્ત-પ્રકારે બતાવે છે – આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ તથા જ્ઞાની, એ યાદ આવશે. વસ્તુતાએ એક જ સરખું વિવેચન – અલબત્ત, પરિભાષા-ભેદે – આ ગણાય. અસ્તુ.
એમ ધ્યાનના ચાર પ્રકાર ગણાવીને શ્રીમદ્ આગળ તેનું શાસ્ત્રીય પંચીકરણ કહેતાં તેનાં ચાર લક્ષણ અને અવલંબન વગેરે ગણાવે છે; એ બધી જૈન શાસ્ત્રીય ધ્યાન-મીમાંસામાં વિશેષ ન ઊતરીએ. સૌ કોઈ જાણે છે કે, આત્મ-સાધનાનો શાસ્ત્રીય માર્ગ આત્મસંયમને દવાનયોગ, છે; – જેનું નિરૂપણ ભારતના અધ્યાત્મ-ઇતિહાસમાં “યોગવિદ્યા’ કે યોગશાસ્ત્ર રૂપે મળે છે. રાયચંદભાઈએ એ વિષેના એમના શાસ્ત્રાભ્યાસમાંથી પિતાને માટે અમુક તારવણી કાઢી, તે “મોક્ષમાળા'માં ઉતારી. એમાં નોંધપાત્ર વસ્તુ એ છે કે, સામાન્ય ગૃહસ્થો માટે એ વિચાર છે. અને એ જ વિચારથી શ્રી. હેમાચાર્યો પણ પોતાનું યોગશાસ્ત્ર' રચ્યું. તેમાં યોગની વ્યાખ્યા એ જ કરી કે, “યોગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્ય – એ રત્નત્રય."*
શ્રીમદ રાજચંદ્રની સાધના આ રત્નત્રય વડે મુખ્યત્વે હતી, એમ કહી શકાય. તેમાં જ્ઞાન અને શ્રદ્ધા અંગે જૈન તત્ત્વ વિષે એમની જે વિશેષ વૃત્તિ હતી, તે નિર્વિવાદ છે. તેમ છતાં, તેમાં તે જડાગ્રહી નહોતા; છેવટે તે વ્યક્તિની બુદ્ધિને પ્રામાણ્ય માનતા હતા. સાર એ છે કે, સાધકે પોતાની જ્ઞાનનિષ્ઠા તાપૂરતી બાંધીને ચાલવું જોઈએ છે: તે વસ્તુ તેના " - આ અંગે વધુ વિચારવા છે તે જુએ– “ગશાસ્ત્ર” હેમા થાર્યકૃત) સંપાદક, ગોપાળદાસ પટેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org