________________
જૈન ધર્મતનવનિષ્ઠા પરચ ાાન વર્મવિતાનું શ્રાદ્ધ નિર્વેરમ્ ભાયાત્ ...... નાયતમાં પ્રવચન આખ્યા, ન મેપા, ન વહુના મૃતેને .. नायामात्मा बलहीनेन लभ्यः, न च प्रमादात् तपसा वाप्यलिंगात् ।। एतैः उपायैः यतते यस्तु विद्वान् तस्यैष आत्मा, विशते ब्रह्मधाम ।। અથવા તૈત્તિરીય ઉપનિષદ કહે છે એમ – यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।
आनंदं ब्रह्मणो विद्वान् न बिभेति कुतश्चन ॥
એટલે કે, વાતની વાત એ છે કે, સાધકે પોતાને માટે પોતાનું પાત્ર અનેક શાસ્ત્રોના મહાસાગરમાંથી ભરી લેવાનું છે, તેમ કરીને પોતાની તરસ છિપાવીને માર્ગે પળવાનું છે; એમાં કેવળ પંડિતાઈની તર્કબાજી કે શાસ્ત્રાર્થ-પ્રવચનાદિ વગેરેને અમુક સુધીની જ મર્યાદા છે. -આથી શ્રીમદ્ તેમની ઉપર ટાંકેલી વિવાદ-ચર્ચાનો સમારોપ કરતાં (શ્રી ૧-૧૧૫) આમ કહે છે:
હું એક મુખ્ય વાત તમને કહું છું કે, જે મમત્વ રહિતની અને ન્યાયની છે. તે એ છે કે, ગમે તે દર્શનને તમે માને. ગમે તો પછી તમારી દૃષ્ટિમાં આવે તેમ જેનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્ર-તત્ત્વને જુઓ, તેમ જૈન તત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે, તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો, પણ તત્ત્વને વિચારો.”
શ્રીમદ્ નાનપણથી મુમુક્ષા-ભાવને સહેજે વર્યા હતા. એમની આ વૃત્તિ પરથી, એમને વિષે, સાક્ષરશ્રી બOGOઠાએ વિ. સં. ૧૯૬૬ની -રાજચંદ્ર જયંતી પ્રસંગે વ્યાખ્યાન આપતાં કહેલું કે –
શ્રી. રાજચંદ્રજી સાથે મારો પોતાનો પરિચય બહુ જ અછડતો હતે. એ પરિચયથી અને એમના ગ્રંથ તથા કાગળો વાંચવામાં આવતાં અને એ જન્મના તપસ્વી ('બોર્ન ઍસેટિક) લાગેલા હતા, અને મારી બહેબ કેટલાંક વર્ષ ઉપર એક મિત્ર કાગળમાં લખ્યો હતો. આ તો એમની સાથે ગાઢ પરિચયમાં આવેલા તેમ જ જૈન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org