________________
૩૪
સમાધિમાગ
“ ધ્યાનયોગવર: નિત્યં વૈરાગ્યું સમુવાશ્રિતઃ ।” ગીતા (૧૮ -૫૨)
66
‘ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ-વૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે આર્યચરણ (આર્યપુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તા જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી.
“ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતા નથી. લેાકસંજ્ઞાથી લેાકાગ્રે જવાનું નથી. લેાકત્યાગ વિના વૈરાગ્ય યથાયેગ્ય પામવા દુર્લભ છે. (શ્રી.૧ - ૨૪૯)
""*
– કવિ રાજચંદ્ર વિષાદ છતાં વીતરાગપણાની સિદ્ધિને માટે કવિ જેને ‘સમાધિ શબ્દથી વર્ણવે છે, તે એમના સમાધિમાર્ગ વિષે હવે કેટલુંક જોવું ઠીક
Jain Education International
# ગીતાકાર અર્જુનને આ જ ભાવે આધ્યાત્મિક સાધનક્રમ ઉદ્ધે ધે. છે. – ચિત્તને પ્રભુમાં સ્થિર રાખી સમાધિ ન બને, તે તેને માટેના ધ્યાનધારણાદિ અભ્યાસયોગ વડે કામ લે; તે ન બને તેા ઈશ્વરા બુદ્ધિથી કકર, – એમ પ્રભુપ્રીત્યર્થ કમ કરતાંય સિદ્ધિ મળશે; તેમ ન કરી શકે તા કર્મના ફળના ત્યાગને કે અનાસક્તિને ભાવ કેળવવા પ્રયત્ન કર. (૧૨-૮ થી ૧૨). શ્રીમદ્ રાજચંદ્ર જે સમાધિમા સમજ્યા છે, તેનું. ઉત્તમ નિર્દેશક આ તેમની પ્રાનામાં મળે છે,
HIT
*
For Personal & Private Use Only
www.jainelibrary.org