________________
જ્ઞાની ભક્તની પ્રતિભા દુ:ખસુખસે કોઈ પરે પરમ પદ તેહિ પદ રહા સમાઈ.
(જુઓ “આશ્રમ ભજનાવલી' – પા. ૦૫-૬) એ જ વસ્તુને ગીતાકાર (૧૫-૨૦) “ગુહ્યતમ શાસ્ત્ર' કે (૯૧, ૨) “રાજવિદ્યા રાજગુહ્યમ્ પવિત્રમ...ઇ૦ શબ્દોથી વર્ણવી બતાવે છે. એને જ તે “શારીર કેવલં કર્મ” (૪-૨૧)ની “બ્રહ્મકર્મસમાધિ' (૪-૨૪) પણ કહે છે; અને તે સ્થિતિ વર્ણવતાં (૫૮ થી ૧૦) કહે છે –
પશ્યન્ વત્ મ્યુશનું જિદાન, ..... ઇંદ્રિયાણિ ઇંદ્રિયાર્થીપુ વર્તને ઇતિ ધારયન
.... લિપ્યતે ન સ પાપન પદ્મપત્રમિવાભસા | કવિ આ કાળે એ ઉન્મની બ્રહ્મ-દશાની ઝાંખી કે ચમકારો જોવા પામે છે, તેમાં તેમને ખેદ એટલો જ છે કે, તે દશા અવિરત અનુભવાતી નથી. પરંતુ, તેમને શ્રદ્ધા છે કે, તે શુભ છે – સત્ય છે – કલ્યાણમાર્ગે ગતિ છે. આ પ્રકારની સ્થિતિને વેદાન્ત પણ નિર્વિકલ્પ સમાધિ કે અખંડ નિદિધ્યાસન કહીને બતાવે છે; અને કવિશ્રી તેમના જીવનના આ સમયે વેદાન્ત-સમાગમ પણ ચાહતા જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org