________________
અખંડ પ્રેમ-ખુમારી
પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.
""
આ જ અરસામાં (મુંબઈ, અષાડ, ૧૯૪૭) લખેલા એક પત્રમાં (શ્રી,૧-૩૨૮)નીચેની પેલી જાણીતી કડીઓ મળે છે:
–
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત;
સેવે સદ્ગુરુકે ચરન, સે। પાવે સાક્ષાત્.
""
*********
જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.
ભક્તોની વાણીમાં ઉપરની સ્થિતિનું વર્ણન તેમની પ્રેમ-ભક્તિની મસ્તી નિરૂપતાં ભજનામાં જોઈ શકીએ. જેમ કે, સંત-સાધુપુરુષ તુકારામ :
Jain Education International
ભક્ત અસે જાણા જે દેહીં ઉદાસ; ગેલે આશાપાશનિવારૂની.
વિષય તે। ત્યાંચા ઝાલા નારાયણ,
નાવડે ધન જન માતાપિતા........
૨૦૩:
'
(જુએ ‘આશ્રમ ભજનાવલી’– પા. ૧૭૯)
અથવા કબીરજી ગાય છે તે સહજ સમાધિ-દશા તે જ કવિ
((
,,
જેને અહીં “ અખંડ પ્રેમ-ખુવારી ” કહીને ઝંખે છે તે જ ને ?:
સાધેા સહજ સમાધ ભલી !
ગુરુ-પ્રતાપ જા દિનસે જાગી, દિન દિન અધિક ચલી ......
કહ કબીર યહ ઉનમુનિ રહની, સો પરગટ કરી ગાઈ.
For Personal & Private Use Only
www.jainelibrary.org