________________
સાક્ષી મલિકના બંધામા સંયોગથી જયાં વસે આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવ, ભાખે જિન ભગવાને વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ એજ્ઞાન પણ જડતા નહિ આત્મમે, એ સિદ્ધાંત પ્રમાણ ગ્રહ, અરૂપી રૂપીને એ અચરજની. વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત.
જડ ચેતન સંજોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.
હેય તેહને નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”
અને એ જ ભ્રાંતિનું બીજસ્થાન છે – ભક્તિમાં ભયસ્થાન છે, તેથી -ગુરુ દ્વારા ભક્તિમાં પ્રયાણ કરવું જોઈએ, એમ કવિ ભારપૂર્વક કહે છે:
ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. ” (શ્રી ૧-૩૨૩).
આ જ દોષને (મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭) એક પત્રમાં વળી વધુ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવ્યો છે :
“અભેદદશા આધ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા - ઇચ્છે છે, તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કથ્વી; અને પિતાની અહંરૂપ ભ્રાંતિને -પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચવાના ઉપભેગની ઇચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org