________________
સદ્ગુરુશરણભાવના છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુમ આચરણા છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી ... આ અનુભવ-પ્રવચન પ્રમાણિક ગણ..... " ગીતાકારના પેલા શ્લોક (૪-૩૩, ૩૪) અહીં યાદ કરી શકીએ
सर्वम् कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते । तद् विद्धिं प्रणिपातेन परिप्रभेन सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ॥ દીવો દીવાથી પ્રગટે છે, એને મળતી આ વસ્તુ કવિએ (મુંબઈ, અષાડ, ૧૯૪૭) તેમના “બિના નયનકી બાત” પામવાના આ ખેલ વિષેના તેમના એક કાવ્યમાંય કહી છે –
બૂઝી ચહત જો પ્યાસકો હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એ હી અનાદિ સ્થિત.
જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનો છોડ; પિછે લાગ સપુરુષકે, તે સબ બંધન તોડ.
આમ છતાં, ગુરુઓ ધોખો ન હરે એવા પાખંડી પણ હોય. આ અંગે જાણીતી રીત જાદુ ચમત્કાર વગેરે બતાવીને લોકશ્રદ્ધા જીતવાની છે. કવિની ચમત્કારી અવધાનશક્તિની એવી અસર કેટલાકની ઉપર હશે પણ ખરી. પરંતુ તેમણે (મુંબઈ, શ્રાવણ સુદ ૯, ગુરુ, ૧૯૪૭ શ્રી.૧-૩૨૯) એક પત્રમાં આ અંગે પોતાનો ચોખ્ખો મત લખ્યો છે કે, “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોસમ યોગી તો એ છે કે, સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ણએ જે સર્વ પ્રકારે “સત” જ
ચરે છે, જગત જેને વિકૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org