________________
પિતાની કામચલાઉલૌકિક શ્રદ્ધા એ રીતે કેળવે છે. એમાંથી જ મંદિરમસ્જિદ-દેવી-છામિ અક્સપ્લસ “પેટે ભરવાના પમ્પંચ” તથા પુરોહિત ત્પાદર્સ-મોલવી વૃત્તિ- સમાજમાં પેદા થઈ શકે છે. ગાંધીજી પેઠે કવિએ પણ હિંદમાં ચાલતા ધર્મોની લોકચયમાં આ પ્રકારનાં પાખંડી દૂષણ જોયાં હતાં. તેમ છતાં તેમણે ગુરુ અને ઈશભકિતના તત્ત્વનું હસ્યા સ્વીકાર્યું છે, અને એમ તેમણે પોતાની સાધનાના જાતઅનુભવે કર્યું, એમતે જણાવે છે
પ્રભુના પ અહેતુક અનસગ રૂપે પ્રગટ પ્રેમભાવ વૈરાગ્ય અને ધ્યાનની પર્મ કોટિ બતાવે છે. ભક્ત સર્વ ધર્મોને છોડે અને એક ઈશને ગ્રહે, એટલે કે ગ્રહે વાસુ? અલખ અવ્યક્ત છતાં સર્વવ્યાપી એવા એ ઈશને શ્રદ્ધાથી પામે તે જ ગ્રહી શકે ને? અને આ શ્રદ્ધા દિવ્ય છે. જૈનતત્ત્વ મુજબ પ્રત્યક્ષ કર્મવાદી છતાં કવિ આસ્તિક આત્મવાદી હતા : આત્મતત્વની ખોજમાં તેમણે જીવન ઝુકાવ્યું હતું. કર્વિનાં લખાણમાં આ પ્રકારને ભાવ દર્શાવતું કેટલુંય જોવા મળે છે:
વવાણિયા, વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫”ના પત્રમાં (શ્રી.૧૨૧૨) “સપુરુષોને નમસ્કાર' મથાળે લખ્યું છે કે, “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન આત્મા પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના. પ્રાપ્ત કરી શકતો નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.”
મેહમયી, આસો વદી ૧૦, શનિ, ૧૯૪પને પરા છે (શ્રી, ૧- ૨૧૯) તેમાં કહે છે: “બીજું કાંઈ શોધ મામાત્ર એક સન્મુરૂષને શોધીને તેનાં ચરણકમળમાં ટ્વભાવ અર્પણ કરી દઈ વતર્યો : જાક પછી જે મેલ ન મળે તે મારી પાસેથી લેજે."
અને તે પાનના આગળના ફકરામાં સત્પષની વ્યાખ્યા કહે છે કે, “સત્પણ એ જ કે નિશદિન જેને આમા ઉથાવા છે શાસમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org