________________
વિધાભ્યાસ : બાળવયમાં કવિ આ પ્રકારની મહામંડાવાળા હતા; તે વૃત્તિ માત્રામાં પરિશુદ્ધ થઈને રાખી પ્રગટ થઈ, તે એ પછીનાં વર્ષોનો મિના સાધક જીવનનો પુરુષાર્થ ગણાય.
બાળક રાજચંદ્રની આવી અવધાનશક્તિ સાચે જ ચમત્કારી હતી. સાડા સાત વર્ષે તે શાળામાં દાખલ થયા. એક માસમાં તો તેમણે આંક પૂરા ક્ય. વડા વિદ્યાર્થીએ તેમને પહેલી ચોપડી શરૂ કરાવી હતી. પછી તો તેમણે પોતે સાતે ચોપડી પૂરી કરી અને પિતે શીખેલી પહેલી ચોપડી એના શિક્ષક પેલા વડા વિદ્યાર્થીને જ શિખવાડી! - આઠ વર્ષની વયે તે કવિતા લખવા લાગ્યા. શીધ્ર કવિની શક્તિ તેમનામાં હતી. તેરમે વર્ષે તેમણે રાજકોટમાં ભણવાનું શરૂ કરેલું. તેમાં તેમણે કેટલું કરેલું એ ખબર નથી. તે અંગ્રેજી ભણ્યા નહોતા.*
૨૨મા વર્ષમાં લખેલા તેમના એક પત્રમાં આ વિષે આવું લખેલું જોવા મળે છે:આ “શિશુવયમાંથી જ એ વૃત્તિ (એટલે કે, વિવેક-વૈરાગ્ય અને મુમુક્ષાની) ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શકયો, (કે) અમુક સંપ્રદાયથી શાઆભ્યાસ ન થઈ શક્યો.....અને તે ન થઈ શક્યો તેની કાંઈ ચિંતા થતી નથી. કારણ, એથી આત્મા અધિક વિકલ્પી થાત. અને વિકલ્પાદિ કલેશોનો તો નાશ જ કરવો છેડ્યો હતો. એટલે જે થયું તે સારું જ થયું.” - તેરમાં વર્ષ પછી શ્રીમદ શાળાનો અભ્યાસ છોડ્યો; અને પછી ઘેર ખાનગીમાં નવા નવા વિષયોનું જ્ઞાન – જાતે અભ્યાસ વડે તે મેળવવા લાગ્યા. સંસ્કૃત અને પ્રાકૃતના નિયમિત અભ્યાસ વગર તેઓ
તે છે આ વિષે તેમની બેધ (મોરબી, ચૈત્ર વદ ૮, ૧૯૫૫) મળે છે, તે આજે જ્યારે અંગ્રેજી વિષે અતિમાન સમય છે, તે વખતે ધ્યાન માત્ર લાગશે - “અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તે. ક૯૫ના વર્ધાત. કલ્પનાને તે છાંડવી છે. ભણેલું મૂલ્ય છૂટકો છે. ભૂલ્યા વિમા વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે.” (શ્રી. ૨-૭૫૩) :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org