________________
જ્ઞાની ભક્તની પ્રતિભા પિતાનું જેવું જે પાત્ર હોય, તે દર્શનશાસ્ત્રજ્ઞાનના સાગરમાંથી ભરી લઈને, તરસ છિપાવી આગળ ચાલવાનું છે. કવિ વેદમત વિશે જે કહે. છે તે ગીતાની આ સર્વ-વેદ-શાન-સમીક્ષા જેવું જ કહેવાય. અને
વનની સાધનામાં ૧૭મા વર્ષ પછી પ્રયાણ કરે છે, ત્યારે તે પિતાને માટે આ પ્રકારે પોતાનું પાત્ર ભરી લંઈને પિતાની અધ્યાત્મ યાત્રા શરૂ કરે છે: કહે કે, એને “પ્રમેય” કે “પ્રૉય” રૂપે ધરીને – તે નિષ્ઠા ધરીને, પિતાના ધર્મોદય-જીવનમાં પ્રયાણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org