________________
પ્રતિભા દર્શન પટ્ટણીને ત્યાં થયો હતો. નાનપણમાં જ એકાદ બે વર્ષની
સર્વાગીણ શિક્ષણના પુરસ્કર્તા ઉંમરે તેમની માતાનું અવસાન થયું હતું. તેઓ વિદ્યાર્થીકાળમાં તેજસ્વી હતા. તેમના શિક્ષકે પણ તેમનાં
સર સયાજીરાવ ત્રીજા વખાણ કર્યાં હતાં. અભ્યાસ પૂર્ણ કરી પોતે નોકરીની શોધમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાનો જન્મ નીકળ્યા. તેમણે રૂા. ૧૫ના પગારથી રાજકોટની રાજકુમાર ઇ.સ.૧૮૬૨માં મલ્હારરાવ ગાયકવાડને ત્યાં થયો હતો. કોલેજની નોકરી સ્વીકારી હતી. પછી રાજીનામું આપીને પિતાના અવસાન સમયે તેની ઉંમર ૧૩ વર્ષની હોવાથી છૂટા થયા હતા. પછી માળિયા મિયાણાના ઠાકોરસાહેબની રાજયનો વહીવટ દિવાને સંભાળ્યો હતો. પછી સંપૂર્ણ સત્તા નોકરીમાં રહ્યા પછી પણ અમુક ઠેકાણે જુદું જુદું કામ કર્યું. પોતાના હાથ ૨૮-૧૨-૧૮૮૧ના રોજ લીધી. તેમણે વડોદરા પછી ૧૯૦૨થી તેઓ ભાવનગરના દિવાન બન્યા હતા. રાજ્યને આધુનિક બનાવવા અનેક સુધારાઓ કર્યા અને ભાવનગર રાજ્યને તેમની સેવા મળતાં તેમણે ભાવનગર વડોદરા નગરીમાં અનેક સ્થાપત્યોનું સર્જન કરીને શણગારી રાજ્યને નમૂનેદાર રાજ્ય બનાવ્યું હતું. ભાવનગરના જે હતી. ઇતિહાસને પાને તેમને પ્રગતિશીલ વિચારક રાજવીને બંદરી હક્કો ખૂંચવાયા હતા તે માટે પ્રભાશંકર છેક ઇંગ્લેન્ડ નામે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ તો તેમણે શિક્ષણને સુધી લડ્યા હતા. તેમને ગવર્નરની કાઉન્સીલના સભ્ય તરીકે મહત્ત્વનો પ્રશ્ન ગણાવી તેમાં સુધારા કર્યા અને ઇ.સ. નિમણુંક મળે તેમ હતી. ત્યારે પોતે કહે “જો ભાવસિંહજી ૧૯૦૬થી આખા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને મને જવા દે તો જ હોદો સ્વીકારે. મને ઊંચે લાવવામાં જેનો ફરજિયાત બનાવ્યું. ઇ.સ. ૧૮૭૫માં કન્યાઓ માટે બે ફાળો છે તેને સારા હોદા માટે હું છોડી શકે નહિ. જ્યારે કન્યાશાળાઓ શરૂ કરી. પછી ૧૮૮૨માં આર્ટસ કોલેજ શરૂ ભાવસિંહજીએ હા પાડી પછી જ તેઓ છૂટા થયા હતા. પછી
કરી અને મુંબઈ યુનિવર્સિટી સાથે તેનું જોડાણ કરવામાં આવ્યું. ૧૯૧૨થી તેઓ મુંબઈના ગવર્નરની કાઉન્સીલના સભ્યપદે બડૌદા હાઈસ્કૂલનું મકાન ૧૯૧૭માં પૂર્ણ થયું. શિક્ષકોને નિમાયા હતા. આમ પ્રભાશંકરમાં અનેક પ્રકારની શક્તિઓ તાલીમ માટે પુરુષ અધ્યાપન શાળા ૧૯૨૧માં શરૂ કરી. હતી. બુદ્ધિપ્રતિભા અને કાર્યશક્તિને હિસાબે દરેક સંસ્કૃત પાઠશાળા, કલાભવન, સેન્ટ્રલ લાયબ્રેરી, અનાથાશ્રમ, જગ્યાએ સફળ થયા હતા. એક શિક્ષકમાંથી દિવાનપદ,
વેલચંદ હરિજન આશ્રમ, આર્યકુમાર આશ્રમ, વિધવા આશ્રમ એડમિનિસ્ટ્રેટર અને ઈન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ
વગેરે પણ તેમના સમયમાં સ્થપાયા હતાં. ૧૮૭૭માં નેશન્સમાં પણ સ્થાન પામ્યા હતા. ગાંધીજીના તેઓ જમનાબાઈ હોસ્પિટલ, ૧૮૯૮માં સેન્ટ્રલ જેલના અસ્થિર અંગત મિત્ર રહ્યા હતા. આવા મોટા હોદ્દા ભોગવ્યા છતાં
મનના રોગીઓ માટે હોસ્પિટલ, ૧૮૯૯માં સયાજીરાવ તેનામાં નિરભિમાનતા, પરહિતપરાયણતા એ ખાસ ગુણ
વિહાર ક્લબ, લક્ષ્મી વિલાસ પેલેસ, ચિમનાબાઈ ન્યાય હતા. સૌરાષ્ટ્રના જે જે સારા દિવાનો થયા તેમાં પ્રભાશંકર
મંદિર, મ્યુઝિયમ, પિશ્ચર ગેલેરી, ખંડેરાવ માર્કેટ, મહારાજા પટ્ટણીનું નામ શિરમોર અને કલગી સમાન છે. આવા મહાન
ક્લોકટાવર, દામાજીરાવ ગાયકવાડ ધર્મશાળા, સયાજીબાગ, પુરૂષે ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં પણ બહાર રહીને થોડોક
ટેનિસ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ઝૂલતો પુલ, સેન્ટ્રલ જેલ, ભાગ ભજવ્યો હતો. તેણે કેવી નિષ્ઠાથી કામ કર્યું હતું તેનો
કીર્તિમંદિર, સયાજી સરોવર, નવલખી તળાવ, નજરબાગ, પુરાવો એ છે કે પોતે જયારે દિવાન થયા ત્યારે તિજોરી જે મકરપુરા રાજમહેલ, પ્રતાપવિલાસ એવા અસંખ્ય બાંધકામો સ્થિતિમાં હતી તેમાં અનેક ગણો ભરાવો થયો હતો. તેમનું
વડોદરામાં તેમના સમયમાં થયા અને વડોદરાનગરી સ્વર્ગ વ્યક્તિગત જીવન એવું સરસ હતું અને તેમના જીવનમાં
સમી લાગવા માંડી. આ સિવાય પોતે એક સ્ત્રી સુધારક એવા બધા પ્રસંગો બન્યા હતા કે હજુ સાહિત્યકારો અને
રાજવી તરીકે બહાર આવ્યા અને સ્ત્રીઓને વારસાઈ હક્ક, લોકકલાકારો તેનાં વખાણ કરતા થાકતા નથી. તેઓ એક
પડદાપ્રથામાંથી મુક્તિ, અનેક પત્નીત્વ પ્રથા રદ, બાળસારા વૈદ્ય પણ હતા અને “મિત્ર' તખ્ખલુસખીથી તેઓ કાવ્યો
લગ્નપ્રતિબંધ, વિધવાવિવાહ કાયદેસર, ઐહિકલગ્ન બાબતે પણ રચતા હતા. આવા પ્રજાવત્સલ અને રાજહિતેચ્છ,
અનેક સુધારણા કરી કાયદા દ્વારા તેને રક્ષણ આપ્યું હતું. તેમણે માલિકપ્રેમી માનવનું ઇ.સ. ૧૯૩૮માં મૃત્યુ થયું હતું.
ગરીબોને રાહત આપવાનાં પણ અનેક પગલાંઓ લીધા. વડોદરાની પ્રજાને ધંધાઓ મળી રહી તે માટે ઔદ્યોગિક
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org