SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન બધા માટે અશક્ય છે, એ તો કોઈ શ્રી રમણિલાલ સેજપાલ જ કરી ત્યારે બેંક ઓફ ઇંડિયા યોજિત આ ફેરમાં એમની ગુણવત્તાની ખૂબ શકે. આપીને રાજી થાય એવો સદૂભાવ જ જાણે રમણિકલાલ કદર, પ્રશંસા થયેલ. અને તેમના લેથ ખરીદનારને બેંક ૧૦૦ ટકા સેજપાલનો સ્વભાવ છે. શુભ કર્મથી એમણે પોતાનું જ નહિ, પણ લોન મંજૂર રાખતી, તેમના વિશિષ્ટ પ્રસંગમાં – ૧૧ મી ઓગષ્ટ પોતાના પૂ. દાદા સ્વ. શ્રી હરજીભાઈ નથુભાઈ સેજપાલનું નામ શનિવારના એ ઢળતા બપોરે સૌરાષ્ટ્ર જયારે અભુતપૂર્વ મેઘતાંડવ પણ કુળમાં ઊજાળ્યું છે. કરાંચીમાં જન્મી, દેશના ભાગલા પડતાં અને જળહોનારત વચ્ચે તમ્મર ખાઈ રહ્યું હતું, તે વખતે બચપણથી જ ૧૯૪૭થી રમણિકલાલભાઈ રાજકોટમાં આવીને રાજકોટથી ૬૫ કી.મી. દૂર જળનું કફન ઓઢી સેંકડો પોઢી ગયાં. વસ્યા. તેમનું હુલામણું નામ “લાલભાઈ.” મોરબીના રાહત કાર્યમાં શ્રી રમણિકભાઈએ જાતે રસ લઈને બહુ કોલેજ સુધીનો અભ્યાસ ધગશ ને ખંતથી કર્યો. સાથે જ માતબર રકમની દાનગંગા વહેતી કરેલી. ઘણાજ ધર્મપ્રેમી શ્રી મશીન ટુલ્સની ફેક્ટરી નાખનાર સહુથી પ્રથમ ગુજરાતી તરીકેનું રમણિકભાઈએ અન્ય જ્ઞાતિઓના સમૂહલગ્નોમાં પણ ઘણીજ શરદ એજી, વર્કસ, વસંત એજી. સ્ટોર જેવી સારી કંપનીઓના મદદ કરી છે. ભાગીદાર હોવાનું ગૌરવ ધરાવે છે. એ ઉપરાંત પણ એ અનેક શ્રી રસિકલાલ નારેચણિયા વ્યવસાયો સાથે સઘન રીતે સંકળાયેલા છે. જેથી કરી વેપારી આલમમાં એમને સહુ કોઈ ઓળખે. અનેક સુપ્રતિષ્ઠિત સંસ્થાઓ જન્મ ઇ.સ. ૧૯૧૯માં રાણપુર (સૌરાષ્ટ્ર) નામના નાના સાથે એમણે ઘરોબો બાંધ્યો છે. રાજકોટ મશીનરી ડિલર્સ ગામમાં થયો. વઢવાણ અને સુરેન્દ્રનગરમાં શિક્ષણ લઈને તેઓ એસોસિયેશનમાં મંત્રીપદ શોભાવ્યું. રાજકોટ લોહાણા સેવા પ્રગતિને પંથે આગળ વધ્યા. વતન છોડીને ૧૯૩૭માં મુંબઈ મંડળના તેઓ મેનેજીંગ ટ્રસ્ટી તથા લોહાણા કન્યાછાત્રાલય ટ્રસ્ટના આવ્યા. અને ન્યુ ધોલેરા સ્ટીમશીપ દિલ્હી લિ. નામથી એક પણ ટ્રસ્ટી છે. માનવસેવાની જીવંતમૂર્તિ સમા હતા. ટી.બી. આગેવાન વહાણવટી કું.માં નોકરીમાં જોડાયા અને સમય જતાં હોસ્પિટલની કાર્યવાહક સમિતિમાં તેઓ માનભર્યું સ્થાન ધરાવતા, તેઓ ન્યુ ધોલેરા શિપીંગ એન્ડ ટ્રેડિંગ કું. લિ.ના ડિરેક્ટરપદે તથા કાઠિયાવાડ નિરાશ્રિતની કાર્યવાહક સમિતિમાં પણ તેઓની સેવા મલબાર શીપીંગ કું.ના જનરલ મેનેજર તરીકે સેવા આપી. લેવામાં આવી. સિંધ ગુજરાતી એજયુકેશન એસોસિયેશનમાં તેઓ તેમની જીવનચર્યા કદાચ કોઈ ન માને પરંતુ હકીકત એ છે સેક્રેટરી અને ટ્રસ્ટો અમ બમ્બ હોદા ઉપર હતા. મશીન ટુલ્સ મેન્યુ. કે અસહ્ય અને અનિવાર્ય પરિસ્થિતિમાં તીવ્ર મનોવેદનાને શાંત એસોસિયેશનના ૮ વર્ષથી ફાઉન્ડર પ્રેસીડેન્ટ છે. ધર્મમાં ઊંડી શ્રદ્ધા પાડે તેવા બે મુખ્ય સંજોગો હતા. એક તો ઈશ્વરે તેમને અદ્ભુત હોય ને કોઈ મંદિરની સાથે એમનું નામ ન જોડાયેલું હોય એ કેમ સહનશક્તિ અને દઢ મનોબળ આપ્યાં. તેમની કાર્યદક્ષતા, સૂઝ, બને ? તેઓ રાજકોટના કનકેશ્વર મહાદેવના ટ્રસ્ટી પણ ખરા. વિશાળ અનુભવોને લીધે વિવિધ સામાજિક અને શૈક્ષણિક એમની આતિથ્થભાવના અદ્વિતીય, રોટલો બહુ મોટો, સ્વભાવ સંસ્થાઓ ઉપરાંત પ્રખ્યાત સ્ટીમરશીપ કમીટીઓ તેમની વિવિધ હસમુખો, હૃદયમાં દયા, પ્રેમ, લાગણી, લાલભાઈને મળવા જાવ સેવાઓનો લાભ લઈ રહી છે. એટલે પહેલાં પ્રસાદ’ નો આગ્રહ થાય ને પછી બીજી બધી વાત. આ હિસાબે પૂરા ખાનદાન. ખાનદાન એટલે ખાનારને દાન દઈ શ્રી રામજીભાઈ મેઘજીભાઈ શાહ ખવડાનવાર. છેલ્લા ચારેક દાયકાથી હાલારી વિશા ઓસવાળ સમાજને શ્રી રમણીકભાઈના શુભ હસ્તે બાલંભા મુકામે તા. ૧૯ સક્રિય સેવા આપનાર શ્રી રામજીભાઈ મુંબઈની સંખ્યાબંધ ૮-૭૯ના દિવસે ભગવાન દરિયાલાલના મંદિરની કળશવિધિનો સંસ્થાઓના માર્ગદર્શક બની રહ્યા છે. હાલારી વિશા ઓસવાલ તેમ જ ધ્વજારોહણનો ઉત્સવ થયો. શિક્ષણમાં પણ રમણિકભાઈને સમાજની અદ્યતન મહાજન વાડી તથા ઓસવાલ સભાગૃહનું રસ. ૧૯૬૩-‘૬૪માં એમણે વીરબાઈમા મહિલા કોલેજને દોઢ દાદર (ઇસ્ટ) મુંબઈમાં નિર્માણ થયું ત્યારે બાંધકામ સમિતિના લાખ જેટલી બેહદ રકમ એકત્રિત કરી આપેલ છે. ધાબળા વિતરણ તેઓ મંત્રી હતા અને ભીવંડીમાં ઓસવાળ સાગર નામે મહાજન હોય કે મેડિકલ કેમ્પ હોય કે પછી નેત્રયજ્ઞ હોય અથવા લાયન્સ વાડી માટે જગ્યા લેવામાં અને કાર્યને વેગ આપવામાં સક્રિય સેવા ક્લબનું કોઈ સેવા કાર્ય શ્રી રમણિકભાઈ સેજપાલ ત્યાં હોય જ. આપી છે. ભીવંડીમાં ઓશવાલ વિદ્યાલય માટે માતબર ફંડ ઊભું વેપારક્ષેત્રે એમનો સહેજ વધુ પરિચય મેળવીએ. સહુ પ્રથમ કરી જગ્યાની ખરીદીથી માંડીને પ્લાન તૈયાર કરવામાં તથા મશીન ટુલ્સ ને લેથ બનાવવાનો યશ એમને ફાળે જાય છે. તેઓના શરૂઆતમાં બાંધકામ સમિતિના પ્રથમ કાર્યકર હતા. આ શરદ બ્રાન્ડ લેથે બહુ સારી નામના કાઢી છે. ઇ. સ. ૧૯૬૯માં હાઈસ્કૂલનું ભીવંડીમાં ઓશવાળ વિદ્યાલય નામ આપવામાં પોરબંદરમાં સૌરાષ્ટ્રનો સહુ પ્રથમ બેંકિંગ ઇન્ડસ્ટ્રિયલ ફેર થયેલો આવ્યું. તેનું ખાતમુહૂર્ત શ્રી રામજીભાઈના વરદ હસ્તે કરવામાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy