________________
oo૮ ૪
બૃહદ્ ગુજરાત આવેલ અત્યારે આશરે બે હજાર વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. ભાવનગરમાં તા. ૨૭-૧૦-૧૯૧૫ના રોજ થયો હતો. તેમના શ્રી હાલારી વિસા ઓશવાળ સમાજના પ્રમુખ, મંત્રી,
સ્વ.પૂ. પિતાશ્રી અમૃતલાલભાઈનો જન્મ ભાવનગર પાસેના ખજાનચી અને ટ્રસ્ટી તરીકે તેમણે સુંદર સેવા આપી છે. ઓશવાલ
ઉમરાળા ગામમાં થયો હતો. સ્વ.શ્રી અમૃતલાલભાઈએ માત્ર ૧૫ શિક્ષણ અને રાહતસંઘને સાત વર્ષ પ્રમુખ તરીકે સેવા આપી છે.
વર્ષની કિશોર અવસ્થામાં મુંબઈમાં આવીને આપકર્મી જીવન શરૂ ભીવંડીમાં અને ઓશવાલ વિદ્યાલય જામનગરમાં હાઈસ્કૂલ માટે
કર્યું. તે પહેલાં માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરે ફક્ત બે રૂપિયાના પોતાના હોદા દરમ્યાન બહુ મોટું ફંડ પણ કરાવી આપેલ છે. શ્રી
પગારથી તેમણે નોકરી કરી હતી. મુંબઈ આવીને દારૂખાના પાસે વાઘજી નાગપાર આરાધના ધામના અને શ્રી હાલારી વિશા
જૂના લોખંડનો વેપાર કરતી શેઠ મહમદ એસ. મોલુભાઈની ઓશવાલ સાર્વજનિક પાંજરાપોળના દશ વર્ષ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે
પેઢીમાં તેમણે નોકરી સ્વીકારી અને બધો કારભાર સંભાળી લીધો. પણ સેવા આપી છે.
સ્વ. પિતાશ્રીની મહત્ત્વાકાંક્ષા નોકરીથી સંતુષ્ટ થાય તેવી શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના
નહોતી. આપબળથી, હૈયા ઉકલતથી નોકરી દરમ્યાન ધંધાની છેલ્લા ત્રીશ વર્ષથી પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે ચાલુ રહ્યા છે.
ખૂબીઓનો તેમણે અભ્યાસ કર્યો અને પછી નાનકડી મૂડીથી મુંબઈમાં શ્રી મુનિસુવ્રત જૈન દેરાસર તથા મનસુખભાઈ હેમચંદ
લોખંડના ભંગારની દુકાન શરૂ કરી. “મનુષ્ય યત્ન અને ઈશ્વરકૃપા' સંઘવી ઉપાશ્રય, નવરોજ લેનમાં બાંધકામ સમિતિના કન્વીનર
એ કહેવત શ્રી અમૃતલાલભાઈના જીવનમાં ચરિતાર્થ થઈ. હતા. તથા ભીવંડીમાં શ્રી ઓશવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ
કામકાજ વધતું ગયું એટલે તેમણે શિવરી રોલિંગ મિલ'ની સંઘના મેનેજીંગ ટ્રસ્ટી છે. ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરવામાં
સ્થાપના કરી ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવ્યું. ધીરે ધીરે ઉદ્યોગમાં વધુ ઝુકાવ્યું સુંદર સેવા આપી છે. ભીવંડીમાં પોતાની કું. ની જગ્યામાં શ્રી
અને એક અદના આદમીમાંથી મોટા ઉદ્યોગપતિ બન્યા. તથા સુવિધિનાથ ભગવાનનું ગૃહજિનાલય સ્વદ્રવ્યથી પંદર વર્ષ અગાઉ
શેઠદાદા'ના લાડકા નામથી ખ્યાત થયા. ભગવાને લક્ષ્મી આપી બંધાવ્યું છે, તેમજ ઘણી જગ્યાએ સુંદર સેવા આપી છે.
છે તો તે સુકૃત્યોમાં વાપરવા આપી છે. એ ભાવના સ્વ. શ્રી
અમૃતલાલભાઈ તથા તેમના પુત્ર શ્રી વિનયકુમારભાઈમાં સદાય હાલારમાં ખંભાળિયામાં શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરિશ્વરજી
રહી હતી. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ હોસ્પિટાલો, અનાથાશ્રમો, સ્મૃતિમંદિર અને આદિનાથ ભગવાનનું જિનમંદિર તૈયાર કરવામાં
અને અન્ય અનેક સંસ્થાઓમાં ઉદાર હૃદયથી સહાય કરી છે. ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. ટ્રસ્ટી તરીકે ચાલુ છે. હાલારમાં નવાગામનાં ચંદ્રપ્રભ દેરાસરના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા
શ્રી વિનયકુમારભાઈએ પોતાના સ્વ. પિતાના વ્યવસાયને છે. હમણાં જ ઘાટકોપરમાં જૈન શ્વે. મૂ. તપગચ્છ સંઘમાં નવો
સારી રીતે સંભાળી લીધો. તેઓ પણ પિતાની જેમ જ મેટ્રિક ઉપાશ્રય બની રહ્યો છે. તેમાં પણ શ્રી રામજીભાઈ કન્વીનર તરીકે
સુધીનો અભ્યાસ કરીને માત્ર ૧૬ વર્ષની વયથી પિતાશ્રીના સેવા આપી રહ્યા છે. ૧૯૮૭માં દુષ્કાળ વખતે આરાધના ધામ
વ્યવસાયમાં જોડાઈ ગયા અને જાત અનુભવથી આગળ વધ્યા છે. વડાલિયા સિંહણમાં ૬000 પશુઓને માટે કેમ્પ કરવામાં આવેલ
મે. અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સ', ‘શિવરી આયર્ન એન્ડ ત્યારે પણ તેઓ ફંડ સમિતિના કન્વીનર હતા, ખૂબ જ ધર્મપ્રેમી શ્રી
સ્ટીલ કં.’, ‘અમર વાયર એન્ડ રોલિંગ મિલ્સ', તથા “અશોક રામજીભાઈ ખરેખર ગુજરાતનું ગૌરવ બન્યા છે.
સ્ટીલ ચેઈન મેન્યુ. કે.' વગેરેના યશસ્વી સંચાલક તથા સૂત્રધાર
તરીકે કારભાર સંભાળી રહ્યા. સર્વ વ્યવસાયની પ્રગતિ અને તેનો સ્વ. શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા વિકાસ સાધી રહ્યા.
દ્વારકા પીઠાધિશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજે જેમનું ધંધાના વિકાસ અર્થે ઘણી વખત શ્રી વિનયકુમાર ઓઝાએ સેવાધર્મભૂષણ'ની પદવી આપીને બહુમાન કર્યું, મુંબઈના યુરોપ-અમેરિકાની સફર કરી છે. અને પોતાનાં કારખાનાં તથા ઉપનગર ઘાટકોપર ખાતેના ઘાટકોપર બ્રાહ્મણ સમાજને સંગીન વ્યવસાયના વિકાસ માટે વિદેશની અદ્યતન ટેકનિકને કામે લગાડી અને સક્રીય બનાવવામાં જેમનો મોટો ફાળો હતો. જેઓ સેવા અર્થે છે. પોતાના ધંધાને જ નહિ પણ અન્ય ઉદ્યોગપતિઓને પણ ખંતથી દાન આપીને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવતા અને ઉમંગથી તેમણે પોતાનું માર્ગદર્શન આપ્યું છે. શ્રી હતા. શ્રી વિનયકુમારભાઈનું સમગ્ર કુટુંબ ભારતીય સંસ્કૃતિ અને વિનયકુમારભાઈની જેમ તેમનાં ધર્મપત્ની શ્રીમતિ વસંતબેન શ્રી ભારતીય સમાજના નવનિર્માણમાં ભાગ લઈ રહ્યું છે. શિક્ષણ - ઘાટકોપર બ્રાહ્મણ સમાજ મહિલા સમિતિના નવરાત્રી ઉત્સવમાં વિના માનવી અંધ કહેવાય છે. એટલે શિક્ષણની આંખ આપવાની પ્રમુખસ્થાને રહ્યાં. વળી તેઓ ગુજરાતી સ્ત્રી મંડળ - માટુંગા અને શ્રી વિનયકુમારભાઈની ધગશ જીવનધર્મની ધજા ફરકાવે છે. કસ્તુરબા મહિલા મંડળના સભ્ય હતાં. મહિલાઓની પ્રગતિ અને આવા વિનયી સજજન શ્રી વિનયકુમાર ઓઝાનો જન્મ ઉન્નતિના ક્ષેત્રમાં સક્રિય રસ લઈ રહ્યાં હતાં. તેઓ સ્વભાવે સૌમ્ય,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org