________________
પ્રતિભા દર્શન
જે ૦૦૧ છે. ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ તથા શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં તેમની ધંધાકીય કારકિર્દીમાં ગુજરાત સેલ્સટેક્ષ બાર કમિટી મેમ્બર તરીકેની સેવાઓ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં એસોસિયેશનના ત્રણ વાર પ્રમુખ તરીકે અને તેના મુખપત્ર શરૂઆતથી જ ખજાનચી મંત્રી તરીકેની સેવા ચાલુ જ છે. ઓગષ્ટ સેલ્સટેક્સ જર્નલના ત્રણવાર એડિટર તરીકે સેવા આપેલ છે. ક્રાંતિ કો.ઓ. સોસાયટીમાં ચેરમેન તરીકે તથા અન્ય નાની – મોટી
૧૯૪૭માં તેમના પિતાશ્રીનું તથા ૧૯૮૫માં માતુશ્રીનું સંસ્થાઓની સેવાઓ લક્ષ્યમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના
અવસાન થયું. આ શોકદાયક પ્રસંગો તેમના જીવનમાં સકાર્યઓગષ્ટથી જસ્ટિસ ઓફ પીસ (જ.પી.)ની પદવી એનાયત કરેલી,
ધર્મકાર્યના નિમિત્તરૂપ બન્યા હતા. પોતાની ધંધાકીય પ્રવૃત્તિ ઉપરાંત સરકારે ૧૯૭૪ના જૂનથી સ્પેશ્યલ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ
દરમ્યાન પોતે વેચાણવેરા કાયદા ઉપર ત્રણવાર પુસ્તકો તૈયાર કરી તરીકે તેમને પસંદ કર્યા છે. હાલમાં તેઓ એસ.ઇ.એમ. તરીકે
એસોસિયેશનને આપ્યાં : રોયલ્ટી કે નફો લીધો નહિ અને તેનો ચાલુ છે. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીનો ફાળો જરાપણ
નફો એસોસિયેશનના ફંડમાં એકત્ર થયો. નાનો-સૂનો નથી. કંચનબહેને માસક્ષમણ, શ્રિદ્ધિતપ તેમ જ ઉપધાનતપ, વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યા કરેલ છે. આખુંયે
શ્રી છોટાલાલ મણિલાલ શેઠ કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું છે.
શ્રી છોટાલાલભાઈ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રબોધેલા. આપણા એક રૂપિયાના નુકશાન સામે બીજાને પાંચ રંગે રંગાયેલું છે. સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ મણિલાલ રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે નુકશાન ભોગવી લેવું, આ બેચરદાસ મુંબઈમાં કાપડ લાઈનમાં ખૂબ જ યશકીર્તિ પામેલા રીત તેમણે જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે ભોગવવું પડે) ગરીબ, બિમાર તેમજ સંજોગોના ભોગ બનેલાઓ એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા પ્રત્યે ખૂબ જ દયા રાખી યથાશક્તિ તન-મન-ધનનો ભોગ આપવો દેરાસરના વહીવટમાં પણ એમનું માર્ગદર્શન રહ્યું. દોઢસો વર્ષ એ રીત પણ જીવનમાં અપનાવી છે. હમણાં જ થોડા સમય પહેલાં પહેલાં મોતીશા ટૂંકમાંથી ધર્મનાથસ્વામીની પ્રતિમા લઈ આવ્યા શ્રી ચંદુભાઈ અને તેમના લઘુબંધુ નવીનચંદ્રભાઈના પરિવારના ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેઠ કુટુંબ સૌજન્યથી મુંબઈથી જેસલમેર-રાણકપૂર વગેરે અનેક મોખરે હતું, જે ધર્મપ્રભાવનાની પરંપરા આ પરિવારે આજ સુધી તીર્થસ્થાનોના યાત્રા પ્રવાસનું આયોજન કરેલું. મુંબઈથી ૫૪ જાળવી રાખી છે. સં. ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ યાત્રિકો તથા જોરાવનગર વગેરેના ૫૪ યાત્રિકો મળીને ૧૦૮ પછી વહીવટ શ્રી માનચંદભાઈએ કર્યો અને તે પછી શ્રી યાત્રિકોનો યશસ્વી યાત્રાપ્રવાસ યોજયો હતો. પરમ કૃપાળુ છોટાલાલભાઈ ધર્મ-આરાધનાનાં કાર્યોમાં રાહબર બની રહ્યા. પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને સેવા કરવાની તક ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગના જૈન તીર્થોની યાત્રાર્થે આપે તેવી પ્રાર્થના.
સહકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ,
અને કુટુંબમાં વર્ધમાન તપની ઓળી જેવાં વ્રતો થયેલાં છે. તેમની શ્રી ચારચંદ્ર ભોગીલાલ શાહ
સાધર્મિક ભક્તિ હંમેશા આજ સુધી ચાલુ રહી છે, જે એમની શ્રી ચારૂચંદ્રભાઈ અમદાવાદના અગ્રણી કાર્યકરોમાંના એક ધર્મનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છોટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં છે. તેમની ૧૯૪૭થી ફતાસાપોળ મહાવીરસ્વામી દહેરાસર તેમજ મુંબઈમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રોનો પરિવાર છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમ જ આચાર્યશ્રી સંયુક્ત કુટુંબમાં આનંદીકલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જન વિજયરત્નસૂરિશ્વરજી જૈન પુસ્તકાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સમાજને જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીઓ ગણાવાયા છે તેમાં શ્રી વરણી થઈ. ૧૯૪૮માં વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની કમિટીના
છોટાલાલભાઈની પ્રથમ હરોળમાં ગણના થાય છે. સાધુ - સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૫૦માં સદરહુ જ્ઞાતિમાં જિંદગીપર્યંત સાધ્વીઓની સુશ્રુષા--વૈયાવચ્ચે સુંદર રીતે કરવામાં આ પરિવાર પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. ૧૯૬૦માં અમદાવાદ શહેરના મોખરે રહ્યો છે. રૂપવિજયજી મહારાજના ડહેલાના ઉપાશ્રયમાં ટ્રસ્ટી તરીકે ચૂંટાયા. શ્રી છોટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર ૧૯૭૦માં પાનસર મહાવીર સ્વામી દહેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે | સ્વભાવને કારણે બહોળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા નિમાયા, હાલ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. છે. દિલની અમીરાતવાળા શ્રી છોટાલાલભાઈએ ઉત્તરોત્તર વિકાસ ૧૯૮૫માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં ટ્રસ્ટી તરીકે નિમાયા, અને પ્રગતિ સાધી તેમાં તેમના સગુણોએ મહત્ત્વનો ભાગ તે પહેલાં દસ વર્ષ સુધી સદરહુ પેઢીમાં અમદાવાદ શહેરના ભજવ્યો છે. સમ્પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જયાં જયાં પ્રતિનિધિ તરીકે હતા. હાલ આ બધી સંસ્થાઓમાં તેઓ ચાલુ છે. સારાં કાર્યો થતાં રહ્યાં ત્યાં ત્યાં તેમણે અંતરના ઉમળકાથી લાભ
૯૭.3
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org