________________
૦૦૦ જે
બૃહદ્ ગુજરાત. છે અને કરતા રહ્યા છે. જૈન શોશ્યલ ગ્રુપ જે જૈન સંસ્કારગ્રુપ બની ધ્યેય હોય, સમાજ ઉત્કર્ષ માટે તાલાવેલી હોય, તે એક પણ દિવસ મહેંકી રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂરંદેશીતા, ક્યાંથી વેડફે ? તેમના મિત્ર બનવું એ પણ એક લ્હાવો છે. અને કાર્યદક્ષતા અને સ્નેહથી સૌને પોતાના કરી લેવાની આત્મસૂઝનો એમ કહેનારાઓની સંખ્યા નાની સૂની નથી. “સંઘવીના સંગમાં ફાળો ઘણો મોટો છે.
સૌ રાજી રાજી.” વિદેશોમાં જૈન સોશ્યલ ગ્રુપની સ્થાપનામાં પણ તેઓ
શ્રી ચંપકલાલ ટી. ખોખર અગ્રેસર રહ્યા છે. ફેડરેશને તેમની ઇન્ટરનેશનલ એસ્ટેન્શન કમિટિના ચેરમેન તરીકે નિમણૂંક કરી અને આ પદને તેમણે
મહેસાણા જિલ્લાના ઉંઝાના વતની છે. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં બે રૂપો સ્થાપી શોભાવ્યું અને અમેરિકા, આફ્રિકામાં જબૂદ્ધિપ' ધર્મસંકુલના સર્જનમાં પાયાના આરંભથી કાર્યરત છે. વધુ ગ્રુપો સ્થાપવામાં પ્રયત્નશીલ છે. શિકાગો અને લોસ
પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજના સાનિધ્યમાં આવ્યા એન્જલ્સના ગ્રુપોના ઉદ્ધાટન વખતે સૌ સભ્યોને તેમની રાહબરી
પછી છેલ્લા બત્રીશવર્ષથી નવકારમંત્ર હૈયામાં વસ્યો અને ધર્મરંગે હેઠળ અમેરિકાની યાત્રા કરાવી અને “સંઘવી' અટક સાર્થક કરી. રંગાયા. ઉંઝા મહાજનમાં સેવા ઉપરાંત ઈડર-પાવાપુરીમાં પણ ગચ્છ-સંપ્રદાય કે અન્ય ભેદભાવો ભૂલીને સૌ જૈનો એક પ્રેમમય
સેવા આપતા રહ્યા છે. ડાયમન્ડના વ્યવસાયમાં સારી પ્રગતિ કરી. વાતાવરણમાં હળેમળે અને ઉત્કર્ષ સાધ એ જોવા તેમણે સમય, રહ્યા છે. આજે પણ પોતાના જીવનનો વિશેષ સમય ધર્મ કાર્યોમાં શક્તિ અને સંપત્તિનો ભોગ આપ્યો. તેમની અધ્યક્ષતાના જ પસાર કરી રહ્યા છે. દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં સત્તર ગ્રુપોની સ્થાપના થઈ.
શ્રી ચંદુલાલભાઈ ચંદભાઈ શાહ સંઘવી સાહેબ બહુધા સફારી સુટમાં નજરે પડે છે. જેમાં વધુ ખિસ્સાં હોય છે. અને એ ખિસ્સાઓમાં સામાજિક સંસ્થાઓ કે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની વ્યક્તિઓને આર્થિક સહયોગ આપવાની ઉદાર તત્પરતા હોય છે. શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧-૧-૧૯૨૮ના રોજ થયો. મેટ્રિક પણે માત્ર દાન આપી અટકી જવું કે એનાથી કોઈને પંગુ બનાવી સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચીમનલાલ નગીનદાસ દેવામાં તેઓ માનતા નથી. સહયોગ આપી અન્યને સ્વાવલંબી વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું પણ પછી ૧૯૪૮થી મુંબઈને બનાવો, માનવનું ગૌરવ જળવાય એ રીતે વર્તવાની કર્મભૂમિ બનાવી. ખાનદાનીભરી રીતભાત તેમના દરેક કાર્યમાં જોવા મળે છે.
૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની ૧૯૫૨માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટીસ શરુ કરી અને દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમેક્રમે સારો વિકાસ ટૂંક સમયમાં જ પ્રેક્ટીસ જમાવી પણ એ ટેબલ-ખુરશી અને થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના ઓફિસની દુનિયાએના માંહ્યલાને નાની પડવા લાગી. ઔદ્યોગિક સેવાજીવનની સુમધુરતા સદા મહેંકતી રહે છે. વ્યવસાયમાં દીપક ક્ષેત્રમાં જંપલાવ્યું. જ્યાં “માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવું નથી મેડિકલ સ્ટોર ઉપરાંત મહાવીર સ્ટોરનું પણ પોતે સંચાલન કરે છે. હોતું. છતાં પળેપળની અપ્રમાદ કર્તવ્યનિષ્ઠાથી તેમના જેવા વીમા એજન્ટ તેમજ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જવલંત કર્મવીર એક સફળ ઉદ્યોગપતિ તરીકે બહાર આવ્યા. હજી ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. યાત્રાર્થે હિંદના ઘણા સ્થળોનું ચેતનાના ઘોડા ઘટમાં થનગને છે. તેઓ સ્વપ્રો સેવે છે. અને સાચાં પરિભ્રમણ કર્યું છે. પણ પાડે છે.
શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થા સાથે ઘનિષ્ટ રીતે તેમની સૌજન્યશીલ વ્યાવહારિકતા સ્પષ્ટ છતાં ડંખરહિત સંકળાયેલા છે, જેવી કે--જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ છે. વિચારધારા અને કાર્યને સર્વાગ સુંદર રીતે પાર પાડવાની ડાયરેક્ટરના મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્ર મંડળમાં મંત્રી અનોખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારો સમજવાની તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કયુમર્સ કો. ઓ. નમ્રતાને કારણે તેઓ પુરોગામીઓના પ્રીતિપાત્ર, સહગામીઓના સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. વિશ્વાસપાત્ર અને અનુગામીઓના શ્રદ્ધાપાત્ર બન્યા છે. તેઓ એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલુ જિંદગીમાં વરસો નથી ઉમેરતા પણ વરસોમાં જિંદગી ઉમેરે છે. છે. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ. તેઓ ઘણી વાર સેમ્યુઅલ જોન્સનનું વાક્ય ટાંકે છે : “એવા દરેક તેમજ સ્પેશ્યલ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ ક્લબમાં તેમજ મહાવીર દિવસને હું વેડફાયેલો ગણું છું કે જયારે મેં એકાદ પણ નવો જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમજ જિનાલય ટ્રસ્ટના પરિચય ન બાંધ્યો હોય.” અને જેની સામે માનવમાત્રના કલ્યાણનું ટ્રસ્ટી તેમજ મુંબઈ જીવદયા મંડળમાં ખજાનચી તરીકે સેવા ચાલુ જ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org