________________
બૃહદ્ ગુજરાત લઈ વિવિધ ક્ષેત્રોમાં યથાયોગ્ય નાનાં-મોટાં ઘણાં દાન આપેલાં છે. હયાત છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ તેમનું આ પ્રદાન ખરેખર દાદ માંગી લે તેવું છે. સાવરકુંડલાની જયોત્નાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના જૈન બોર્ડિંગ અને શાળામાં એમની દેણગીએ પરિવારને ગૌરવ સોલીસિટર છે. ત્રણ પુત્રીઓ દીપીકાબહેન, કલ્પનાબહેન અને અપાવ્યું છે. ઉનાની ધર્મશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી.એસ.સી (કેમિસ્ટ્રી અને એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની શાન્તાબહેન પણ એવાં જ બોટની) ૧૯૫૫માં અને એલ.એલ.બી. ૧૯૫૭માં પસાર કર્યું. ધર્મપરાયણ અને ઉદારચરિત છે. ૨૦૪૦માં પાલીતાણામાં ૧૯૫૮માં વકીલાતની અને સોલીસિટરની પરીક્ષા ૧૯૬૧માં ચાતુર્માસ વખતે ઉપધાનમાં પહેલી માળનો આ પરિવારે લાભ પસાર કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીરાવાલા, લીધો. ઉપધાન-અઠ્ઠઈ વગેરે આ દંપતિએ ખૂબ જ ભાવથી કર્યા. સોલીસીટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬ થી વર્ષો પહેલાં હસ્તગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો “પણ આ ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ પરિવારે લાભ લીધો. શેઠશ્રી છોટાલાલભાઈ એમની પાછલી સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમનો પુત્ર પરેશ અવસ્થામાં વ્રત, જપ, તપ અને જિનશાસનની ધર્મમય જે કાંઈ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમંગલથી વિશાળ પરિવારને
તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત માર્ગદર્શન આપતા રહ્યા. આવા શ્રેષ્ઠીઓ આપણી વંદનાના
કરે છે. અન્ય શોખમાં વાંચન, ફોટોગ્રાફી, સંગીત, નાટક અને અધિકારી બને છે.
રમતગમત વિગેરેનો શોખ ધરાવે છે. તેઓ મુંબઈમાં વેજીટેરિયન અ. સી. મયણાસુંદરી (છાયાબેન)
સોસાયટીના સેક્રેટરી છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી
જશવંતભાઈને જૈનધર્મનાં ઊંડા રહસ્યો જાણવા સમજવાની હંમેશા જગદીશચંદ્ર મહેતા
લગની રહી છે. પોતાની ધીકતી વકીલાત હોવા છતાં સમાજની જન્મ વડગામ (સંગમર્નર)
અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમનામાં વિચાર
વર્તનનું સાતત્ય એકધારું રહ્યું છે. નાનપણથી જ જીનવાણીનું શ્રવણ, નિયમિત સેવાપૂજા, પહેલું ઉપધાન થયેલ છે. વર્ષીતપ તથા મોક્ષદડક તપ કરેલ છે.
શ્રી જશવંતભાઈના જીવનબાગમાં સદા સર્વદા ખાનદાની, વર્ધમાન તપનો પાયો નાંખેલ છે. જીવનમાં કંદમૂળનો ત્યાગ અને
ખેલદીલી અને ખુમારીની ખુશબુ હંમેશા પ્રસરતી રહી છે. તેમનામાં રાત્રીભોજનનો ત્યાગ કરેલ છે. એક ઉપવાસથી છ8, અટ્ટમ,
શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયાનો સમન્વય જોવા મળ્યો આયંબિલ, એકાસણા, બીયાસણા આદિ તપ નિયમિત કરે છે.
છે. એમના પરિવારના આચારવિચારમાં સાદગી અને સ્વાશ્રયના ચન્નારી અ8 દશ-દોય ન કરેલ છે. વર્ધમાન તપની નવી સમન્વયની અનોખી ભાત પાડતું તેમનું વ્યક્તિત્વ વિરલ છે. થયેલ છે.
ખંત ઉત્સાહ અને પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ અમલનેરમાં ૨૬ દીક્ષા વખતે, ચાંદવડ પ્રતિષ્ઠા વખતે, હાંસલ કરી નવી પેઢીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. હસ્તગિરિ ૭૨ જિનાલયના અંજનશલાકા અને પ્રતિષ્ઠા વખતે અને આદર્શ નાગશ્મિ પુરસ્કારથી સન્માનિત પાલીતાણામાં ચાતુર્માસ પ્રસંગે, માતુશ્રી સાથે સાધુ-સાધ્વી અને આવનારા મહેમાનોની ભક્તિમાં તેમનો મોટો ફાળો છે. ઘણાં
શ્રી જે. કે. સંઘવી તીર્થસ્થાનોની યાત્રા કરી છે, દરેક ધાર્મિક કામમાં ઉત્સાહ અને
ધર્મદઢ, આચારવંત, કર્મઠ તેમ જ સમાજોન્મુખી હસતા મોઢે કામ કરવાનો સ્વભાવ છે.
વિચારોવાળા શ્રી જે.કે. સંઘવીનું પૂરું નામ શ્રી જુગરાજ સહન કરવું, સહાય કરવી, સમતા રાખવી આ બધા તેમના કંદનમલજી સંઘવી છે. રાજસ્થાનમાં આહારનગરમાં ૧૫ ઓગષ્ટ પાયાના ગુણો છે, દેવાનું હોય ત્યારે ઉદારતાથી જ આપે છે ૧૯૫૧ના રોજ એમનો જન્મ થયો. વર્તમાનમાં તેઓશ્રી
થાણાનગરે વ્યવસાયમાં રત છે. તેમના પૂર્વજો છેલ્લા એકસો વર્ષથી શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહ
રાજસ્થાનથી થાણાંમાં વ્યવસાય હેતુ આવ્યા હતા. વ્યવસાયી શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, પરિવારમાં જન્મ લઈને પણ તેઓશ્રીની અભિરુચિ શરૂઆતથી જ તા. દસાડા-જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં લેખન તથા વાંચન પ્રતિ રહી છે. એકવીસ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રસંત સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું વર્તમાન આચાર્યશ્રી જયંતસેનસૂરિશ્વરજી મ.સા.ના સંપર્કમાં ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં અવસાન થયું. માતાજી આવ્યા બાદ તેમણે જીવનને સામાજિક કાર્યોમાં લગાવી દીધું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org