________________
-
0
.
૦૫૪ જે
બૃહદ્ ગુજરાત શ્રી ચંપકલાલ ગીરધરલાલ મહેતા
માસીઓના સુસંસ્કારના પ્રભાવે નાની ઉંમરથી જ ધર્મરુચિ વધવા
લાગી. ““ધનજી ધોળાના નામે અમરેલીના સૌ કોઈના પરિચિત
સુરતના જ સંઘવી કુટુંબના સંસ્કારીઓનાં મિલન થયા પછી એવા મોટા સંસ્કારી કુટંબમાં સંવત ૧૯૭૫માં ભાઈ ચંપકભાઈનો
શું બાકી રહે! પોતાનાં છ સંતાનો (૧) શાંતિભાઈ (૨) બાબુભાઈ જન્મ થયો. સંવત ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી.
(૩) કુસુમભાઈ (૪) અમરચંદભાઈ (૫) સુરવિંદચંદ (૬) અઢાર વર્ષની કિશોર વયે પોતાના વડીલોએ આરંભેલા ધંધામાં
જયંતમાં સુસંસ્કારોનાં સિંચન કર્યા. જોડાઈ ગયા. પિતાશ્રી ગીરધરલાલભાઈનો સેવા અને સંસ્કારનો વારસો ત્રણે બંધુઓમાં સરખે હિસ્સે વહેંચાયો.
સેંકડો વરસોથી ચાલી આવેલા ગૃહચૈત્યમાં રોજ જિનપૂજા,
પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, સામાયિક, સાધુ-સાધ્વીજીની વડીલબંધ પદ્મશ્રી પ્રતાપભાઈ તથા શ્રી ગંગાદાસભાઈની
વૈયાવચ્ચ સુસંસ્કારો સંતાનોમાં ગળથુથીથી જ પાયાં. વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બંનેને મોટાભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત વેપારી પેઢી અને
ઘરની સામે શ્રાવિકાનો ઉપાશ્રય હતો. કમળાબેનને સ્થાનિક સામાજિક સંસ્થાઓની જવાબદારીઓમાં ભાઈ
સામાયિક કર્યા વગર ચેન પડે નહિ. ઉપાશ્રયમાં જ ઘોડિયું રાખેલું ચંપકલાલને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત
કમળાબાનું સામાયિક ચાલતું હોય અને ઘોડિયામાં છોકરું રડે તે કર્તવ્યપરાયણતા અને સંપૂર્ણ જાગ્રતપણું રાખી અમરેલીની સમગ્ર
વખતે ઉપાશ્રયમાં જતી આવતી બેનો બાળકને હીંચકો નાંખે. અને જનતાનો પ્રેમ સંપાદન કરી શક્યા. સાથે સાથે અમરેલી કપોળ
આમ કમળાબાનું સામાયિક થતું. ઉપાશ્રયના શુદ્ધ પરમાણુથી મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ તથા માર્કેટીંગ
પોષાયેલા આ દીકરાઓ ભવિષ્યકાળના શાસનધોરી બન્યા. યાર્ડ, શ્રી ગીરધરભાઈ મ્યુઝિયમ, પારેખ-દોશી કપોળ બોર્ડિંગ સમય વીતતો જાય છે. અમદાવાદમાં પ.પૂ. બાપજી તથા શેઠ પરમાણંદદાસ કપોળ બાળાશ્રમ, અમરેલી સાર્વજનિક મહારાજની નિશ્રામાં ઉપધાન તપમાં જોડાયાં. ઉપધાનમાં તબિયત પુસ્તકાલય વગેરેના વિકાસમાં તથા સંચાલનમાં પોતાની શક્તિ ઘણી લથડી ગઈ. ડબલ ન્યુમોનિયામાં સપડાયાં. બે-ચાર નીવિ તો અનુસાર યશસ્વી ફાળો વર્ષો સુધી પૂરાવતા રહ્યા. છેલ્લે થોડાં વર્ષો ફક્ત મગનું પાણી વાપરીને કરી. શરીર વધારે અશક્ત થતું ગયું. પહેલાં જ સીન્દ્રાબાદમાં તેમનો સ્વર્ગવાસ થયો.
ડૉકટરોઓ અને પૂજ્ય મહારાજશ્રીએ પૌષધ પરાવવાની વાત કરી.
પણ મક્કમ મનનાં કમળાબા એકના બે થયાં નહીં. છઠ્ઠની સાતમ સરતને સપ્રસિદ્ધ સંઘવી કુટુંબ . કોઈ કરનાર નથી, પૌષધ પારીને ઘેર જઈશ પણ જો આયુષ્ય પૂરે (પતિદેવ, ચાર સુપુત્રો, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સંયમધર
થયું હશે તો ત્યાં પણ મરવું તો પડશે જ. એના કરતાં વિરતિમાં બન્યાં એવાં કમળાબાની જાજરમાન જીવનગાથા)
રહીને મૃત્યુને આવકારવું શું ખોટું ? વિરતિમાં જઈશ તો મારા નામે દુનિયામાં દાનથી કે તપથી તો કુટુંબ પ્રસિદ્ધિ પામી શકે છે,
“જય જય નંદા જય જય ભદ્રા”નો નાદ ગવાશે, મૃત્યુ મહોત્સવ .
બનશે. એની મક્કમતાને સહુ વંદી રહ્યાં; અને ઉપધાન તપ ચડતા પણ સંયમથી પ્રસિદ્ધિ પામતું કુટુંબ તો ક્વચિત જ જોવા મળે છે.
પરિણામે પૂર્ણ કર્યા. ગાથા તો ઘણાની ગવાય છે, વર્ણન થાય છે, પણ ગૌરવગાથા તો કો’ક કુટુંબની જ. ધન્ય ભૂમિ સુરતના અનેક કુટુંબમાંથી શ્રી
આ સંસારી જીવનમાં પણ વયોવૃદ્ધ સાસુ-સસરાની સેવા-ચાકરી સેનસૂરિશ્વરજી મહારાજથી લઈ આજદિન સુધી અનેક પુણ્યવંત
સંપૂર્ણ આદરભાવથી કરતાં અને રોજ નિર્ધામણા કરાવી સમાધિ
સંપૂર્ણ આદરભાવથી કરતા અને રોજ જીવો સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. તેમાં ધર્મભૂમિ ગોપીપુરામાં આપતાં. સાસુ-સસરાની સેવા કરી અંતરના આશીર્વાદ મેળવ્યા. સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ સંયમ, સાધના, સાહિત્ય, સંગીત, શિક્ષણ જ એના ભલાભોળા સ્વભાવ અને સદાચારની સુવાસ એવી અને સામાજિક કામોમાં મોખરે રહેલ છે.
ફેલાઈ હતી કે આજુબાજુમાં રહેતી બેનો પોતાની બચતની રકમ મા કમળાબાની જાજરમાન જીવનગાથા : અલબેલી આ
કમળાબાને સાચવવા આપી જતી. ઘરના અને બહારના વ્યવહારમાં નગરી સુરતમાં લગભગ સો વરસ પહેલાં ભૂરિયાભાઈના કુળમાં
કમળાબાની વાતનું વજન પડતું, એના બોલનો તોલ થતો. એક બાળકીનો જન્મ થયો. અઢી-ત્રણ વર્ષની ઉંમરે માતાનો હૉસ્પિટલના બિછાનેથી પણ કમળાબા પોતાના વિયાગ થયો. દીકરી એકલી પડી. સહુને ગમી જાય એવી આ દીકરાઓને સ્તવન અને સજઝાય શીખવતાં. અત્યારે સંઘવી કુળમાં બાળકોને માની માસીઓ પોતાના ઘેર લઈ ગયાં.
જે સ્તવનો અને સઝાયોનો વારસો ઊતરી આવ્યો છે તે માને બદલે બે-બે માસીઓ (૧) મણિબેન અને (ર) કમળાબાની દેણ છે. પાલીબેનના ખોળામાં ઉછરતી આ બાળકીમાં ગત જન્મના અને બધી જ વાતનું સુખ છે. પણ એક વાતે ચેન નથી. એનું મન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org