________________
પ્રતિભા દર્શન
૪ ૦૫૫ બેચેન છે. પોતે સંયમ લઈ શકી નહીં એનું એના હૈયે ભારે દુ:ખ
સુરતના રાજમાર્ગ પરથી દીક્ષાનો વરધોડો પસાર થઈ રહ્યો છે. હું તો હવે સંયમ લઈ શકવાની નથી, પરંતુ મારા છ હતો. રૂપ રૂપના અંબાર જેવો દેવાંશી દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો સંતાનોમાંથી એકાદને પણ હં સાધુવેશમાં જોઉં તો જીવતર ધન્ય છે. માતા અને દીકરાને હરખનો પાર નથી. જોનારા જોઈ શકતા બની જશે; મારું જીવ્યુ લેખે લાગશે.
નથી. અરે રે ! આવા દીકરાને કેમ છોડાતો હશે ? હજારો આંખો જોગાનુજોગ, પોતાના પાંચમા દીકરા શ્રી સુરવિંદચંદ અશ્રુભીની છે. ભોળા-ભદ્રિક પૂ. શ્રી વિજ્ઞાનસૂરિજી મ. અને (હાલના પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી)ને સેળ વરસની ભરી ધર્મરાજા શ્રી કસ્તુરવિજયજી મ.ના ચરણે દીકરાને સોંપી માતાયુવાનવયે સંયમ પંથે જવાના કોડ જાગ્યા. મા તો રાજી રાજી થઈ પિતા ધન્ય બને છે. ગયાં. પણ રાજકુંવર જેવા દીકરાને ઘરનાં સૌ દીક્ષાની રજા કેમ દીકરાના રૂપને અનુરૂપ એવું શ્રી ચંદ્રોદયવિજયજી નામ આપે ? પરંતુ પૂર્વભવમાં જબરદસ્ત આરાધના કરીને આવેલો એ પાડ્યું. એ ધન્ય દિવસ હતો સં. ૨000 માગસર વદ એકમનો. દીકરો એકનો બે થતો નથી.
કમળાબાને ટી.બીનો રોગ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો હતો. જયોતિષીઓનું માર્ગદર્શન લેવાનું નક્કી થયું. મોટા મોત ઉંબરે આવીને બેઠું હતું. દીકરાની વડી દીક્ષા થઈ ગઈ હતી. જ્યોતિષીઓને તેડાવ્યા. કુટુંબ આખું ભેગું થયું છે. એક બાજુ મા
માતાએ ગુરુદેવને વિનંતી કરી, “ગુરુદેવ ! મારા આ દીક્ષિત અને એનો દીક્ષાર્થી દીકરો છે, બીજી બાજુ આખું કુટુંબ છે.
દીકરાએ કોઈ દી મોત જોયું નથી. શેરીનો કૂતરો મરી જાય તો જ્યોતિષીઓનું એકએક વચન લાખેણું ગણવાનું હતું.
દિવસો સુધી સૂનમૂન રહેતો. આ પોચા દિલના દીકરાથી માનું જ્યોતિષીઓનાં કથનથી દીક્ષાની ગતિવિધિ નક્કી થવાની હતી.
મોત કેમ જીરવાશે ? માટે ગુરુદેવશ્રી, એને લઈને આપશ્રી દૂર જયોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ છોકરાના
ને નીકળી જશો.” નસીબમાં દીક્ષા નથી, તેમ છતાં પણ જો એ દીક્ષા લેશે તો દસ
વિહાર નક્કી થયો. મા-દીકરાનું છેલ્લું મિલન થયું. વિહાર વરસમાં સંસારમાં પાછા આવી જશે. વળી, આ વર્ષ તો વિ. સં કરીને જતા દીકરાને મા અપલક આંખથી જોતી જ રહી-જોતી જ ૨000ની સાલનું છે એટલે કે ત્રણ મીંડાનું વરસ છે. દીક્ષા લેશે રહી. અંતરના અનરાધાર આશીર્વાદ દીકરા ઉપર વરસાવતી રહી : તો મીંડું વાળી દેશે.
“જા-દીકરા-જા. મારું, સંઘવી કુળનું, શ્રીમાળી જ્ઞાતિનું, સુરત ઘરવાળાને તો આવો જ જવાબ જોતો હતો. હવે તો
શહેરનું અને જિનશાસનનું નામ ઉજાળજે. દીકરા ! દુનિયાનો કમળાબા સમજી જશે અને દીક્ષાની વાત પર પૂર્ણ વિરામ મૂકાઈ
સામાન્ય નિયમ છે કે મરણ વેળાએ માતા પોતાના બધા દીકરાઓને જશે. પણ શાસન અને ધર્મ જેની રગેરગમાં વ્યાપેલાં હતાં તેવાં
પાસે બોલાવે. પરંતુ હું મારી જાતે જ તને મારાથી દૂર મોકલું છું. કમળાબા આટલી વાતથી ઢીલાં શું કામ પડે ? એણે તો જવાબ
મારા મરણનું દુ:ખ દીકરા, તું ન જીરવી શકે એટલે જ તને દૂર કરું આપ્યો, “મારો દીકરો દસ વરસે પાછો આવશે ત્યાં સુધી તો દીક્ષા
છું. કોઈ જનમમાં કદાચ પાછો ભેગો થાય ત્યારે તારી આ માને પાળશે ને? એક દિવસનું પણ ચારિત્ર અને સાધુવેશ ક્યાં છે? મારા
સંયમ આપી તારી લેજે.” સંસ્કાર પામેલો દીકરો પાછો આવશે જ નહીં અને છતાં કર્મવશ
“હે મા ચક્રેશ્વરી, મારા આ લાડલાનાં રખોપા કરજે.” કદાચ આવશે તો મારો ખોળો મોટો છે. મારા પાછા ફરેલા દીકરાને આમ માં અને દીકરો છૂટા પડ્યા. મારા ખોળામાં સમાવી લઈશ.”
માંદગીની ગંભીરતા વધતી ચાલી. મોત પણ સરકતું સરકતું કમળાબાની મક્કમતા પર સહ ઓવારી ગયાં, અને ખૂબ નજીક આવતું ગયું. દીકરાઓની ચાકરી પણ બેનમૂન હતી. મનોમન એની ભાવનાને વંદી રહ્યાં. અને સોળ વરસના તે જમાનામાં ન હતી વહીલચેર, ન હતું સ્ટ્રેચર. દીકરાઓ પોતાના સુરવિંદચંદને કુટુંબીજનોએ ભારે હૈયે દીક્ષાની રજા આપી. . ખભાને વહીલચેર બનાવી કે ચાદરની સ્ટ્રેચર બનાવી એક રૂમમાંથી વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો. કમળાબાને ૧૦૨ બાજી
બીજી રૂમમાં લઈ જઈ શાતા પમાડતા. ડીગ્રી તાવ હતો. શરીરમાં તાવ ધખે છે, મનમાં હોંશની ધૂણી ધખે
ઘોર અશાતા વચ્ચે પણ મા મરણ ઈચ્છતી નથી. “દુ:ખ છે. આવા તાવવાળા શરીરે પણ દીકરાના સંયમવેશની છાબ હોંશે
આવે મરણ વાંળ્યુંએ વાત માને સ્વીકાર્ય નથી અપાર અશાતા હોંશે લઈ વરઘોડામાં ફરી બધાને કહેતી ફરે છે કે લગ્નટાણે વચ્ચે પણ મા કહેતી હતી કે આ ભવમાં છું તો ચોવિહાર, દીકરાના રામણદીવા તો ઘણા લીધા, પરંતુ છાબ લેવાનું સદભાગ્ય નવકારશી, નવકારમહામંત્રનો લાભ મળશે. અહીંથી ગયા પછી ક્યારે મળવાનું હતું? હું તો છાબ લઈ ધન્ય બની ગઈ ! મારું જીવન કોણ જાણે ક્યાં જન્મ મળશે ? પાવન થઈ ગયું !!
મૃત્યુના બે દિવસ અગાઉ બેભાન અવસ્થામાં મહાવિદેહ
Jain Education Intemational
ducation Intemational
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org