________________
પ્રતિભા દર્શન
૦૫૩ વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થયા.
અનસુયાબેન મનુભાઈ શેઠ અમરેલીના હંસરાજ માવજી મહેતાના વારસદારોમાં તેઓશ્રી એક ગણાય છે. જૂના ગાયકવાડ રાજ્યના અમલમાં શ્રી
ભાવનગરનિવાસી ધર્માનુરાગી અનસુયાબેન (અનોપબેન) હંસરાજ મહેતાએ પોતાની સર્વતોમુખી પાત્રતાને દીપાવી
મનુભાઈ શેઠ તા. ૩૦-૧-૨૦૦૨ના રોજ નમસ્કાર મહામંત્રનું ચોગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીના જેઠા કરાવાળાની ધીકતી
સ્મરણ કરતાં કરતાં અવસાન પામ્યાં. જીવનમાં જૈન શાસનને વેપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં હતી. તેઓ દર વર્ષે
પામી અનેક તપસ્યાઓ તેમણે કરેલી. ભારતનાં જૈન યાત્રાધામોની ગાયકવાડી ગામોના ઇજારા રાખતા. તેમને ત્યાં ભારે રજવાડી
અવારનવાર યાત્રાઓ, નવાણું યાત્રા, ત્રણ ત્રણ ચાતુર્માસ, દમામ અને ઠાઠમાઠ હતો.
ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠાઓ - મહોત્સવોમાં ખાસ હાજરી,
લેસ્ટર (લંડન) પ્રતિષ્ઠા પ્રસંગે નિમંત્રણથી ખાસ પરદેશ ગમન, જેઠા કરાવાળાને ત્યાં તેમનો એક ભાણેજ માવજી મહેતા
સાથે અમેરિકા-કેનેડાનો પ્રવાસ, વર્ષોથી રાત્રી ભોજનનો સર્વથા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા
ત્યાગ વગેરે ધાર્મિક સંસ્કારોથી જીવનને ધન્ય બનાવેલ અને રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ
પરિવારમાં ધર્મસંસ્કારોનું સિંચન કરી જીવનના અંત સુધી સંપૂર્ણ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ
સંતોષી જીવન જીવ્યાં. બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાનો
અનોપબેનનાં મૃત્યુ નિમિત્તે તેમના પરિવાર તરફથી કશો વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિનો સંધિકાળ. જૂના જમાનામાં રાજાઓ ગામો ઇજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ
જ લૌકિક વ્યવહાર નહીં પણ ફક્ત દશમીનિટ માટે નવકારની કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઇજારાશાહી
સમુહપ્રાર્થના તથા સ્વર્ગસ્થનાં માનમાં ભાવનગરની અનેક
સામાજિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભાઓ અને શોક ઠરાવો થયેલા. વહીવટનો અંત લાવનાર પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ પરિવારના સંસ્કારો ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન-ઘડતરમાં
વિશેષમાં ચક્ષુદાન પણ કરવામાં આવેલ. ખીલી રહે તે સ્વાભાવિક છે. બી. એસ. સી. એન્જિનિયર થયેલા શ્રી મનુભાઈ શેઠના અનેક સમાજસેવાનાં કાર્યોમાં શ્રીલ્હરુભાઈ આધુનિક યુગ પ્રવાહ પ્રમાણે નેતન અભિગમો વડે અનોપબેનનો સહયોગ મળતો રહ્યો હતો. આખુંય કટેબ ૧૯૬૨-૬૩માં ઇંચ ફેલોશીપથી આઠ માસ માટે ફ્રાંસના પ્રવાસે
મારા માટે કાંસના પ્રવાસે ધર્મભાવનાથી રંગાયેલું છે. ગયેલા. ૧૯૭૩માં જાપાન-અમેરિકા, ૧૯૭૪-૭૬માં પણ
શ્રી વૃજલાલ તારાચંદ મહેતા અમેરિકાના પ્રવાસે વખતોવખત જઈને જ્ઞાન-અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું, ભાવનગરમાં ઔદ્યોગિક એકમની શુભ શરૂઆત ધર્મપ્રેમી અને પુરુષાર્થવાદી શ્રી વૃજલાલભાઈનો હમણાં જ ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ સાધી.
થોડા વર્ષો પહેલાં તેમના પુત્ર શ્રી રજનીકાંત વૃજલાલ મહેતાને ત્યાં નિયમિત સેવા-પૂજા-દેવ-ગુરુવંદન અને ધર્મક્રિયાઓમાં
મુલુન્ડમાં દેહાંત થયો. એકાસણાં-બેસણાં જેવાં વ્રતો તો જીવનમાં
મુલડેમા દહીત તેમનું આખુંયે કુટુંબ ચુસ્ત રીતે બંધાયેલું છે. શ્રી લહેરુભાઈના
છેલ્લા શ્વાસ સુધી કર્યા. નાનાભાઈ ડૉ. ભૂપતભાઈ મહેતાએ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો.
શ્રી વૃજલાલભાઈ વર્ષો પહેલાં ધંધાર્થે રંગુન ગયેલા અને હાલ મુંબઈમાં પોતાની પ્રાઈવેટ હોસ્પિટાલ ચલાવે છે. કેનેડા, અમૃતલાલ વૃજલાલ એન્ડ કુ.માં ભાગીદાર હતા. રંગૂનમાં તોફાન શિકાગો, જાપાન, વોશિંગ્ટન વગેરે દેશોમાં તેમ જ ઓલ ઇન્ડિયા થવાથી અમરેલી પાછા આવ્યા. તેમનું જીવન શાંત, સૌમ્ય, અને મેડિકલ એસોસિયેશનના ટ્રેઝરર છે. સ્કોલર હોલ્ડર અને ઉચ્ચ ધીરજવાળું હતું. એમના જેવું ઉચ્ચ કોટિનું જીવન આજની ભૌતિક પ્રતિભા ધરાવે છે. તાજેતરમાં અંધેરી વિસ્તારમાં થયેલ બ્રહ્મકુમારી દુનિયામાં મળવું મુશ્કેલ છે. પુત્રો સાથે રહેવા છતાં કોઈ સાથે સંસ્થાની હોસ્પિટાલની સ્થાપના કરવામાં તેમણે પ્રશંસનીય ફાળો ક્યારેય રાગદ્વેષ ઉદ્ભવ્યો નથી. નવકારનું સતત રટણ કરતા આપ્યો છે. ૪૦ વર્ષના નાનાભાઈ શ્રી શશીકાંતભાઈ મુંબઈમાં હતા. અમરેલીમાં જે જે સાધુ ભગવંતો ચાતુર્માસ દરમ્યાન સ્થિરતા હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ શ્રી રવીન્દ્રભાઈ કરતા ત્યારે તેઓની વધ્યાવચ્ચ શ્રી વૃજલાલભાઈએ સારી રીતે ભાવનગરમાં તેમની સાથે ધંધામાં. અને છેલ્લે મુંબઈ રહી માટુંગા કરેલી. તેમનાં ધર્મપત્ની પણ ઘણાં ધર્મપરાયણ હતાં. આ જૈનસંઘમાં સેવા આપી રહેલ છે. મુંબઈમાં પોતાનો ધંધો હાર્ડવેર ધર્મશ્રદ્ધાળુ દંપતિના પુત્ર શ્રી રજનીકાંતભાઈ પણ ખૂબ જ ધાર્મિક લાઈનનો છે. ખાનદાની, ખુમારી અને ખેલદિલીનાં ખમીરને વૃત્તિવાળા છે, તેમનાં પત્નીશ્રી વસુમતીબેન પણ આદરણીય નારી સાચા અર્થમાં દીપાવનાર મહેતા કુટુંબ આપણા સૌની વંદનાને છે. શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિમાં આ યુવાન દંપતિને વિશેષ રસ પાત્ર બન્યું છે.
અને રુચિ છે. ૯૫.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org