SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૫૨ ૪ બૃહદ્ ગુજરાતી ૫OOમાં દસબાર આયંબિલ બાકી હતા ત્યાં તો તા. ૧-૩- ભરાવવા ઉપરાંત મણિભદ્ર વીર, પદ્માવતી દેવી, યક્ષ-યક્ષિણી, ૨૦૦૧ની સાંજે આઠ વાગે બીલીમોરા મુકામે ધસમસતી આવી પ્રસાદદેવીને ભરાવવાનો લાભ, તથા પ્રતિષ્ઠા સમયે કાયમી રહેલ રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ચાલુ ધજાનો ચઢાવો પણ સ્વ. પિતાશ્રીએ લીધેલ. શંખેશ્વર આયંબિલ તપની ભાવના સાથે પાણાહારની પ્રતિજ્ઞા વચ્ચે જ પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠાનો લાભ પણ મેળવેલ હતો. મરણને શરણ થયાં. નાની ઉંમરથી જ પરગજૂ સ્વભાવ તથા લાગણીશીલ મન તા. ૧૨-૩-૨૦૦૧ના શુભ દિને અનાવલ મુકામે સ્વ. હોવાથી પરોપકારના કાર્યમાં તેમને ખૂબ આનંદ થતો. ઇ.સ. સીતાબેનને શ્રદ્ધાંજલી અર્પણ કરવા ઉપસ્થિત સભા મધ્યે ૧૯૬૮માં સુરતમાં આવેલ પૂર દરમ્યાન અનાવલથી ટ્રકો ભરીને ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરિશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય મુનિરાજ સહાય મોકલાવી તેઓએ માનવતાનાં કાર્યોથી યશકીર્તિ મેળવ્યાં. જયદર્શન વિ. મ. સાહેબે તેમના ઉગ્ર ધર્મપુરુષાર્થની અનુમોદના એજ પ્રમાણે બીલીમોરાના મેમનગર સંઘમાં પણ વિ.સં. કરતાં જણાવ્યું કે સ્વ. સીતાબેનની ધર્મખુમારી એક સાધુપુરુષને ૨૦૫૩ની સાલમાં અઢીસો વાસણોનો સેટ ભેટમાં આપ્યા. શોભે તેવી હતી. નિરોગી કાયા વખતે ઉપધાન, બે વરસી તપ, સ્વર્ગવાસ પૂર્વે ત્રણ વરસ સુધી ચાલુ માસમાં એકાસણાંવર્ધમાનતપની ઓળીઓ, દસ ઉપવાસ, ક્ષીરસમુદ્ર તપ, ચૌમાસી બિયાસણાં, નવપદજી આરાધના વગેરે કરતા. અનાવલ મુકામે તપ, ચંદનબાળા તપ, છમાસી તપ, નવપદજીની આરાધના વગેરે અનુકંપા દાનનો પ્રવાહ વહાવી અનેકોના પ્રેમને જીત્યા હતા, જેને તપસ્યાથી દેહદમન કર્યું છે. સાધર્મિક ભક્તિના અપાર પ્રેમી, લોકો આજે પણ યાદ કરે છે. ઘરમાં પણ પોતાનાં ધર્મપત્ની સ્વ. પ્રેમાળ સ્વભાવ તથા ધર્મના દઢ અનુરાગી સ્વ. સીતાબેનની સીતાબેનને ધર્મઆરાધનાઓમાં જોડાવા પ્રોત્સાહન પ્રદાન કરતા ધર્મારાધનાની અનુમોદનાર્થે અમારા પરિવારે પૂ. મુનિરાજ હતા. પરિવારમાં આજે પણ કિંચિત ધર્મનો જે રાગ દેખાય છે. જયદર્શન વિ. મ.સા.ની નિશ્રામાં બીલીમોરા મુકામે બેઉ સંઘમાં તેમાં અમારા પૂ. માતા-પિતાશ્રીનો ઉપકાર છે. પિતૃદેવો ભવ. વિ.સં. ૨૦૫૭ની ચૈત્રમાસની શાશ્વતી આયંબિલ ઓળીનું માતૃદેવો ભવની પૌરાણિક ઉક્તિનું સ્મરણ કરતાં અમે આ પ્રસંગે આયોજન કર્યું છે. જે સાથે પ્રભુ પરમાત્મા મહાવીર ભગવાનનો અમારા વડીલોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. તેમની ૨૬૦૦મો જન્મ કલ્યાણ ઉત્સવ પણ ગોઠવાયો, જે સઘળાય આરાધનાઓની અનુમોદના કરતાં અનાવલ મુકામે તા. ૧૨-૩કાર્યક્રમોમાં નગરનાં તમામ જૈન ભાવિકોએ લાભ લીધો છે તથા ૨૦૦૧ના ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરિશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય ખૂબ સારી શાસનપ્રભાવનાઓ પણ થવા પામી. સ્વ. માતુશ્રીનાં મુનિરાજ જયદર્શન વિ. મ.સા.ની નિશ્રામાં ગુણાનુવાદ તથા ગુણો-ધર્મભાવના અમારા જીવનમાં પ્રવેશ પામે એવી મંગલ પ્રાર્થના પરમાત્માભક્તિનો વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત થયેલ, જેમાં શાસન દેવને કરીએ છીએ, તથા તેમની છ’રી પાલક સંઘની અધૂરી મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, નવસારી, ભાવનાને ટૂંક સમયમાં પૂર્ણ કરવા શુભ સંકલ્પ કરીએ છીએ. બીલીમોરા, માંડવી, બારડોલી, કરચેલીયા તથા આજુબાજુના લી. રમેશચંદ્ર, રસિકલાલ, મહેન્દ્રભાઈ તથા જીતેશભાઈ નગર-ગામથી ભક્તો સારી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. પરિવાર. મુ : અનાવલ (જિ. સુરત) કનુભાઈ એફ. દોશી સંગીત મંડળી સાથે પધારેલ તથા પિતાશ્રીના સ્વ. કાંતિલાલ ભીખાલાલ શાહ જીવનનો પરિચય સૌને આપેલ. માતા-પિતાશ્રીના પ્રસંગને અનુલક્ષી જીવદયાની માતબર જન્મ તારીખ : ઇ.સ. ૨૬-૩-૧૯૨૮ રકમ ઉપાર્જિત થયેલ. તે દિવસે જૈન-જૈનેતર સૌને સ્ટીલના સ્વર્ગવાસ : ઇ.સ. ૧૯-૫-૧૯૯૭ વાસણની પ્રભાવના કરવામાં આવેલ તથા પૂ. મહારાજ સાહેબની અમારા ઉપકારી પિતાશ્રી વિ.સં. ૨૦૪૦ની સાલમાં પૂ. પ્રેરણાથી સૌ કોઈએ નાનો મોટો ત્યાગ કરવા પ્રતિજ્ઞાઓ ગ્રહણ ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મ.સા. થકી ધર્મમાં આગળ વધ્યા પછી કરેલ. લી. પુત્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્ર-પૌત્રીઓનો પરિવાર, તો આગળ વધતાં વિ.સં. ૨૦૪૩ની સાલમાં ત્રિલોકનાથ પૂ. (મુ. અનાવલ જિ. સુરત) શાંતિનાથ પ્રભુની ચલપ્રતિષ્ઠા પોતાની અનાવલ મુકામની શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા દુકાનમાં ગૃહમંદિર સ્થાપી કરાવી. ભાવના વધતી ચાલી અને વિ.સં. ૨૦૫૨ ની સાલમાં અનાવલ મુકામે જ ભવ્ય શિખરબંધી ભાવનગરમાં સાહસિક વૃત્તિથી વેપાર-વાણિજયનો જિનાલયની પ્રતિષ્ઠા તથા ભગવાનને ગભારામાં પ્રવેશ કરાવવાનો ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભવ્ય ઉત્કર્ષ સાધવામાં ગણનાપાત્ર ફાળો ચઢાવો પણ લીધો. આજે અનાવલ મુકામે અમારી દુકાનની નીકટ આપનાર તથા ધાર્મિક આયોજનોમાં સેવા-સખાવતો દ્વારા જેન જ મૂળનાયક વાસુપૂજય સ્વામીનું જિનાલય છે જેમાં મૂળનાયક સમાજમાં જાણીતા બનેલા શ્રી લહેરૂભાઈ મહેતા મૂળ અમરેલીના Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy