SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ભરોસો નથી. કદાચ હું વિદાય લઉં તો મારા પછી પણ આ ગયું. પુત્રીને દીક્ષા માટે અંતરાય કરવા બદલ પૂજય આચાર્ય પ્રસંગમાં કંઈ ઓછું કરતા નહીં. એવા જ ઉલ્લાસપૂર્વક કાર્યક્રમ ભગવંત પાસે પ્રાયશ્ચિત કરી, હવે કોઈને પણ દીક્ષામાં અંતરાય ચાલુ રાખજો. એમની આ અંતરની ભાવનાને એમના વડીલો - નહીં કરવાનો દઢ અભિગ્રહ કર્યો. થોડા વર્ષ પછી પૌત્રી દિવ્યાની શ્રાવિકા મુક્તાબેન, નાનાભાઈ સોમચંદભાઈ તથા સુપુત્રો અને દીક્ષા ઉજમણા સાથે મહોત્સવપૂર્વક ઉલ્લાસથી આપી, સાધ્વી સકળ કટુંબીઓએ વધાવી લીધી હતી. તેથી જ એમનો પરિવાર દિવ્યયશાશ્રીજી બન્યા. પણ આ ચાલ મહોત્સવમાં સામેલ થઈ ગયો હતો. અને બરોબર પુત્રોને ઝવેરી બજારમાં દુકાન કરવાની ભાવના થઈ, પણ એક વર્ષ બાદ જે સ્થળે અગ્નિસંસ્કાર થયેલા તે જ સ્થળે તેમના પૈસાની મુશ્કેલી હતી. તે વખતે પોતાના પિયરથી મળેલા બધા જ ભવ્ય પૂતળાની સ્થાપના કરવામાં આવી. દાગીના સુપ્રત કરી દીધેલા હતા. આમાંથી જ મુંબઈની પ્રસિદ્ધ આ ત્રિવેણીના સર્જકનું વિસર્જન થયું પણ ભાવ દેહે તો ઝવેરાતની દુકાન “બી. એ. શાહ એન્ડ બ્રધર્સ”ની સ્થાપના થઈ. અહીં જ છે. યશસ્વીકામથી પોતાનું નામ યશસ્વી કરતા ગયા....! વૈયાવચ્ચ :- તેમના જીવનનો મહત્ત્વનો ગુણ. વર્ષો સુધી વૈયાવચ્ચ, સહનશીલતા અને વાત્સલ્યનો ખંભાતના દરેક ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીને | ત્રિવેણી સંગમ રત્નપ્રસૂતા ઔષધદાનનો લાભ મૂળીબેન તરફથી લેવાયો. આ સિવાય પણ જયારે જયારે ખંભાત જાય ત્યારે બધા જ ઉપાશ્રયે ફરી સાધુ પૂ. મૂળીબા સાધ્વીની દરરોજ દેખરેખ રાખીને જરૂરી અનુપાન વગેરેનો લાભ સંવત ૧૯૫દની જ્ઞાનપંચમીએ ખંભાતમાં વીશા ઓશવાળ લે. સાધર્મિકોની ભક્તિ પણ દિલ દઈને કરે. ખાનગી સહાય પણ જ્ઞાતીય દલપતભાઈ ખુશાલચંદ ઝવેરીનાં ધર્મપત્ની રતનબેનની કરે. વૈયાવચ્ચનું ફળ તેમને આ લોકમાં જ મળ્યું કે ૮૧ વર્ષની ઉંમર કુક્ષીએ જન્મ પામી, મુળીબેને નાની ઉંમરમાં જ પૂર્વના સુધી તો ખડે પગે વૈયાવચ્ચ કરી. વૈયાવચ્ચેના ગુણના કારણે સાધુધર્મસંસ્કારોને દઢ કર્યા. નાનપણથી જ આવશ્યક ધર્મપ્રવૃત્તિ ચાલુ સાધ્વીઓ પણ તેમના પ્રત્યે એટલી લાગણીવાળા થઈ ગયેલાં કે હતી. યુવાવસ્થામાં પોતાની જ્ઞાતિના જ અંબાલાલભાઈ સાથે લગ્ન પાલીતાણા પુત્રવધુને વરસીતપનાં પારણા તથા હસ્તગિરિમાં પોતે થયાં. અંબાલાલભાઈનાં પૂર્વ પત્નીનાં પુત્રી ચંપાબેનને સ્વપુત્રી જેમ નિર્માણ કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠા પ્રસંગે ગયેલ, ત્યાં ઉછેર્યા, અંધ સાસુની દિલ લગાવીને માતા સમાન માની ભક્તિ તબિયત અસ્વસ્થ થતાં, આખો દિવસ સેંકડો સાધુ-સાધ્વીઓ તેમને કરી, પતિની દીર્ધ માંદગીમાં બીલકુલ કંટાળ્યા વગર સતત દિવસ સમાધિ આપવા શાતા પૂછવા આવતા, અને આરાધના કરાવવા રાતના ઉજાગરા કરીને સેવા કરી. પતિ તથા પોતે બંને બાળપણથી લાગ્યો, જીવનની છેલ્લી ક્ષણે પણ તેમને સાધુનો યોગ મળી ગયો. જ સુપાત્રદાનના અત્યંત પ્રેમી હતા. નબળી આર્થિક દશામાં પણ સહનશીલતા :-આર્ય સંસ્કૃતિમાં નારીનો મુખ્યગુણ બાળકોને શેરીના નાકે ઊભા રાખી ગોચરી નીકળેલા સાધુ સહનશીલતા છે. કંઈક સ્ત્રીઓને આ સ્વાભાવિક ગુણ પ્રાપ્ત થયેલો. સાધ્વીજીઓને ઘેર બોલાવી ખુબ ખુબ ભક્તિથી વહોરાવતા અને હોય છે. મળીબેનને પણ બાળપણથી આ ગણ સિદ્ધ થયેલો . આનંદ પામતા. સંગ્રહણીની ભયંકર બિમારીમાં પતિની રાત દિવસ સેવા કરતાં. પતિના મૃત્યુ પછી પુત્રોને વાત્સલ્યપૂર્વક ઊછેર્યા, સાથે પણ પતિનો થોડો ઉગ્ર સ્વભાવ તથા લાંબી બિમારીથી થોડી ઉગ્રતા ધર્મસંસ્કારી બનાવ્યા. એક પુત્ર હીરાલાલને મોહથી દીક્ષા આવી જતી. મૂળીબહેન સહર્ષ સહન કરતાં. પૂજય ગુરુદેવશ્રી. આપવાની ઇચ્છા નહીં થતાં તેને દીક્ષાની તીવ્ર ઇચ્છાના કારણે ભાનુવિજયજી મ.સા. (હાલ પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરિ સંસારમાં વ્યથિત થતા જોઈ હૃદય કઠણ કરીને મહોત્સવપૂર્વક દીક્ષા મ.સા.)નાં પ્રવચનો સંવત ૨૦૦૬ (રોષકાળમાં), ૨૦૦૭ તથા આપી. ચારિત્રની ભાવનાવાળી પુત્રીને પણ મોહથી પરણાવી ૨૦૦૮માં મુંબઈમાં સાંભળીને એવા ભાવિત બન્યાં કે ત્યાર પછી દીધી. પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરતી તથા ચારિત્રમાં ૩૮ વર્ષમાં એમના જીવનમાં કદી પણ ઉગ્રતાનો પ્રસંગ બન્યો મક્કમ રહેતી દીકરીને પણ મહોત્સવ પૂર્વક દીક્ષા અપાવી. નથી. કોઈએ પણ એમને ક્યારેય સામાન્ય ક્રોધમાં પણ જોયાં પુત્ર હીરાલાલે દીક્ષાના ત્રણ વર્ષ પૂર્વે સ્વેચ્છાથી જેની સાથે નથી. સાથે સાથે એમનાં માન-માયા-લોભ પણ અત્યંત પાતળા સગપણ કરેલ, તે સરસ્વતીબેને પણ દીક્ષા ગ્રહણ કરી. પુત્ર પડી ગયેલાં. પડા હીરાલાલ મુનિ હેમચંદ્રવિજયજી બન્યા. પુત્રી વિજયા સાધ્વીશ્રી વર્ષોથી સચિત્ત ત્યાગ, ઉભય ટંક પ્રતિક્રમણ, સામાયિક, વસંતપ્રભાજી બન્યાં. પુત્રવધુ સરસ્વતીબેન સાધ્વીજીશ્રી જિનવાણી શ્રવણ, સ્વાધ્યાય, નવકાર જાપ, રાત્રિભોજનત્યાગ સ્વયંપ્રભાશ્રીજી બન્યાં. વગેરે આરાધનાઓથી જીવન ઓતપ્રોત હતું. છેલ્લી માંદગીમાં આ ત્રણેની દીક્ષા પછી મળીબેનનું જીવન જોરદાર પલટાઈ પણ ક્યારેય રાત્રે દેવી પણ લીધી નથી. ઉલટું ક્યારેક સુર્યાસ્ત પર્વે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy