________________
૦૪૮ જે
બૃહદ્ ગુજરાત અને વાઘજીભાઈએ હાશકારો અનુભવ્યો કે હાશ !! મારી ભાવના જાણે વાઘજીભાઈ આપણી સન્મુખ બેઠા છે, હમણાં જ વાતો કરશે, હતી કે “પ્રભુજીને ગભારામાં પ્રવેશ કરાવી દઉં' એ પૂરી થઈ. એવી અનુભૂતિ કરીને આગળ વધતા. એમ કરતાં સવા અગિયાર કાળની કળીને કોણ કળી શકે. ત્યાંથી મુખ્ય મંડપમાં આવ્યા ત્યાં વાગે તેમને પાલખીમાં બેસાડવામાં આવ્યા. ૭૦ હજાર માનવ માતા-પિતાના ચડાવા બોલતા હતા તેમાં એક ધડાકે મોટી બોલી મેદની વચ્ચે સમુદ્રમાં તરતી નાવડીની જેમ ખભા ઉપર ઉંચકાયેલી બોલીને પોતાના સુપુત્ર અમૃતલાલને પિતા બનાવવા સદૂભાગી પાલખી તરવા લાગી. આરાધના ધામમાંથી અબિલ ગુલાલ તેમજ બન્યા. પણ હવે એમના માટે આ મંડપમાં આવવાનું છેલ્લું હતું. જય જય નાદના ગુંજારવથી ગુંજતી માનવમેદની પ્રવેશદ્વારની બંગલે ગયા, દિવસો દિવસ તબિયત બગડતી ગઈ અને મહાસુદ બહાર રોડ પર આવી. પાલખીને વરઘોડાના રસ્તે ફેરવી - ૧૧ તા. ૪-૨-૯૪ના સવારે ચતુર્વિધ સંઘની હાજરીમાં નવકારનું પાંજરાપોળ થઈને હાલારતીર્થનાં છેલ્લાં દર્શનનો લાભ સ્મરણ કરતાં કરતાં આપણી સૌની વચ્ચેથી વિદાય લઈ ગયા. વાઘજીભાઈને આપી રહ્યા હોય તેમ તે જગ્યાએ થઈ અને ફરી ત્રિવેણીના...સર્જકનું... વિસર્જન.......!
પાછા આરાધના ધામના પ્રવેશદ્વારમાં પ્રવેશી. પૂ. મહાસન વિ. વાઘજીભાઈ આ દુનિયામાંથી હંમેશને માટે વિદાય થઈ
મહારાજની દેરીની બરોબર સામી બાજુએ જ એમના પાર્થિવ
દેહના અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જાણે ગુરુની ચૂક્યા હતા. સમાચાર હકીકત રૂપે હતા તો પણ શંકા થતી હતી. કે શું બે દિવસ માટે પણ આમ છોડીને ચાલ્યા જશે? જેના ભગીરથ
સામે શિષ્ય પણ કાયમ માટે સ્થાન લઈ લીધું. પુરુષાર્થથી આ મહાન સંકુલ - વિશ્વની અજાયબીરૂપ સંકુલ ઊભું
સૌથી મહત્ત્વની વાત તો એ બની કે એમની ચિતા માટે થયું એ વ્યક્તિ આ જગ્યાની જાહોજલાલી જોવા ન રહી ? પણ
ચંદનનાં ૨૫૦ કીલો લાકડાં લાવવામાં આવ્યા હતા. તે તથા બીજા કલ્પના જ જયાં વાસ્તવિક રૂપે હતી ત્યાં વિકલ્પ કરવો વ્યર્થ હતો.
ખડકાયેલા લાકડાં અને છાણાં એકે એક પૂજણીથી પૂંજીને જ મૂકાયા વાઘજીભાઈ ખરેખર સૌને છોડીને અરે ! પોતાના દેહને પણ
હતા. વાઘજીભાઈએ જીવનની અંતિમ ક્ષણ સુધી જીવોની રક્ષા. છોડીને આત્મશાંતિ નિમગ્ન બની ચૂક્યા હતા. એમના પાર્થિવ દેહ
માટેનો જ વિચાર કર્યો હતો. એટલે જ જાણે એમના દેહને બાળવા ઉપર પણ પરમ શાંતિ સંતોષનો ભાવ છલકાતો હતો.
માટે પણ જીવદયાથી યુક્ત એવા દ્રવ્યોનો સંયોગ પ્રાપ્ત થયો. સતત પીડા વચ્ચે પણ કરેલા પરોપકારે એમને મૃત્યુની છેડ
જીવનભર કરેલી જહેમતનું ફળ આથી વિશેષ શું હોઈ શકે ? છેલ્લી ઘડીએ પણ પરમાનંદની પ્રાપ્તિ કરાવી છે. એવી સૌ કોઈને
વાઘજીભાઈની પાલખીને એમના સુપુત્રોએ ચિતા પ્રતીતિ થઈ રહી હતી. જામનગર દેશ - વિદેશ બધે જ ખબર આસપાસ ચાર ફેરા દઈને ચિતા પર ગોઠવવામાં આવી. છેલ્લે પહોંચી ગઈ હતી. માનવ મેદની વાઘજીભાઈના દેહના અંતિમ
એમના પાર્થિવ દેહને વળી પાછા પંચભૂતમાં મેળવવાની પ્રક્રિયારૂપ દર્શને આવી રહી હતી. સૌના ચહેરા પર એક જ પ્રશ્ન હતો. “શું
દાહ દેવામાં આવ્યો. થોડીવારમાં તો માટીમાં માટી મળી ગઈ ! ખરેખર વાઘજીભાઈ નથી ?” કોઈને નવકારશી પણ યાદ આવી
સૌની આંખો ભીની હતી. હૃદય ભરાયું હતું. પણ સંતોષ હતો નહિ. સૌ કોઈ ગડમથલમાં પડ્યા કે આપણે પણ આમ છોડીને વાઘજીભાઈના જીવનના આનંદનો અને એથી પણ વધારે મૃત્યુના ચાલ્યા જઈશું.
મહોત્સવનો. વાઘજીભાઈએ હજારોની મેદની વચ્ચે કેવો અદ્ભુત સિંહણની મંડળી તેમના બંગલા નજીક પહોંચી ને
મહોત્સવ માંડ્યો ! વળી, વાઘજીભાઈએ જાણે પહેલેથી જ નક્કી વાતાવરતણને હલકું કરવા પરમાત્માની ધૂન મચાવવા લાગી.
કરી લીધું હશે કે – “મારે તો આજના દિવસે જવાનું છે, તો તે કાર્યકર ભાઈઓ વ્યવસ્થામાં જોડાઈ ગયા. વાઘજીભાઈના દેહને
દિવસે મારા વિરહના કારણે કોઈ ભૂખ્યું ન રહી જાય” માટે તે જરિયાળા જામ પહેરાવી, માથે ફેંટો બાંધી અને બંગલાની વચ્ચેની
આખા દિવસનું જમણ - તેનો સંપૂર્ણ લાભ એમણે પહેલેથી જ જગ્યામાં લગભગ ૧૦ વાગે પાટ ઉપર પધરાવવામાં આવ્યા. ત્યાં
નક્કી કરી લીધો હતો. એટલે આજના દિવસના જમણનો પૂજય આચાર્ય ભગવંતાદિ મહાત્માઓ તથા પૂજય સાધ્વીજી
નકરો એમનો તરફથી જ હતો. ખરેખર ! આ પણ કેવી અજબની ભગવંતોએ આવીને વાસક્ષેપ નાંખ્યો. મહાપુરુષોનાં અંતિમ સમયે
તૈયારી...........! પણ મહાત્માઓનો સંયોગ, છેલ્લે મહાત્માઓ તરફથી વિદાય....
વાઘજીભાઈના જીવનપ્રસંગોને તથા એમના જીવનમાં | દર્શનાર્થે આવેલ માનવ મેદનીને વ્યવસ્થિત દર્શન મળે તેવી
વણાઈ ગયેલા ગુણોને યાદ કરતાં કરતાં છેક મૃત્યુને પણ તેઓ કેવા વ્યવસ્થા પણ થઈ ચૂકી હતી. જેવી રીતે પ્રભાવક સાધુ ભગવંતો
જીતી ગયા એનો આબેહુબ ચિતાર ખડો થયો. “આત્મા અમર - આચાર્ય ભગવંતોનાં દર્શન માટે ભાવિકો તલસે અને નજીકમાં
છે.” એ ન્યાયે વાઘજીભાઈ અહીં હાજર જ છે એવી ઝાંખી આવી વાસક્ષેપ કરીને કંઈક દાન કરીને જાય, તેમ વાઘજીભાઈની
કરવાનો પ્રયત્ન સફળ નીવડ્યો. કારણ કે વાઘજીભાઈ છેલ્લે સામે ભાવિકો આવતા, દર્શન કરતા. કંડીમાં નાણા નાખતા અને તબીયત બગડી ત્યારે એક જ વાત કરતા કે મારા આ શરીરનો કંઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org