________________
૦૪૬ ૪
ના.
' બૃહદ્ ગુજરાત આનંદનો પાર ન થાય તેવા જ આનંદ સાથે વાઘજીભાઈ આવ્યા ૧. શ્રેષ્ઠીવર્ય શ્રી રજનીભાઈ દેવડી દ્વારા કરાવેલ શ્રી અને કહ્યું કે, “સાહેબ, પાણી નીકળ્યું છે.” ઘડિયાળનો કાંટો સિદ્ધગિરિના અલૌકિક અનુપમ ભવ્ય અભિષેક બરોબર ૧૨-૩૯ મીનીટે પહોંચ્યો હતો તે સાક્ષી પૂરતો હતો કે
ર. શ્રેષ્ઠીવર્ય શ્રી અતુલભાઈની વિશ્વવિખ્યાત દીક્ષા વિજય મુહૂર્ત કાર્યની સિદ્ધિ થઈ છે.
પ્રસંગ. બસ પછી તો પાયો બરોબર કરાવીને જ્યારે એનું પાણી
૩. જૈન શાસનના સિતારા પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી ચાખ્યું ત્યારે ટોપરાથી પણ મીઠો સ્વાદ હતો. પછી શીલા
રામચંદ્રસૂરિશ્વરજી મહારાજના અગ્નિસંસ્કારમાં જોડાયેલા લાખો સ્થાપનની તૈયારીઓ થવા લાગી પણ કહેવાય છે કે, “ધાર્યું ધણીનું
ભાવિકો અને કરોડોના ચડાવા. થાય છે” અને તેમ જ બન્યું કે, એક દિવસ બપોરના રૂમમાં બેઠેલા પૂજય મુનિરાજશ્રીએ વાઘજીભાઈને કહ્યું કે વાઘજીભાઈ આપણું
૪. ત્યારે વર્તમાન કાળમાં થયેલી ભવ્ય અંજનશલાકા આયુષ્ય એટલું હોય કે જેથી આ ભવ્ય તીર્થની પ્રતિષ્ઠા જોઈ
પ્રતિષ્ઠા મહોત્સવની સર્વોત્તમતાનું સ્થાન મળ્યું. શ્રી હાલારતીર્થની
ભવ્ય અંજનશલાકા ૧૧ દિવસનો મહોત્સવ મહા સુદ બીજી ૪ શકીએ...!
તા. ૨૭-૫-૧૯૯૩ બુધવારથી મહાસુદ ૧૪ તા. ૬-૨-૧૯૯૩ બન્ને માટે આ શબ્દો પ્રશ્નવાચક જ રહ્યા અને ખરેખર બન્ને શનિવાર વિ.સં. ૨૦૪૯. મહાપુરૂષો આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. અમારી ભાવના
૯ લાખ ફૂટ લાંબા-પહોળા સમીયાણા, સેંકડો તંબુઓમાં હતી કે આ તીર્થની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
ઉતારાની વ્યવસ્થા, દેશ-પરદેશથી આવેલા હજારો ભાવિકોની પૂજયશ્રીની નિશ્રામાં જ કરશું. પણ એ અમારી ભાવના ફળીભૂત
હાજરી, લાખો ભાવિકો દ્વારા પ્રભુભક્તિમાં મગ્નતા. થાય તે પહેલાં તો જેઠ વદ ૭ સંવત ૨૦૪૩ના દિવસે આ તીર્થના ઉપદેશક અને માર્ગદર્શક પૂજ્યશ્રી આરાધના ધામમાં જ અચાનક
વરઘોડાની અજોડ ભવ્યતાઓ અને જમણના વિશાળ સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા, તેથી અમારી ઉપર એક અણધાર્યો
મંડપમાં રસોઈ રાખવાના સ્ટોરરૂમો ઝાંઝળ અને વસ્તુપાળ - ફટકો પડી ગયો. તેમ છતાં અમે આજે પણ અનુભવીએ છીએ કે
તેજપાળના અખૂટ ભંડારોની ઝાંખી કરાવતા હતા. લાખો એ પૂજયશ્રી દેહને છોડી પરલોકમાં ગયા પણ અમને છોડીને ગયા
ભાવિકોની ભવ્ય પકવાનો દ્વારા ભક્તિ. પ્રસંગ દરમ્યાન સતત ચા. નથી. તેથી જ શિલા-સ્થાપનથી તીર્થની પૂર્ણતા સુધીનું આ ભવ્ય
તથા શરબત દ્વારા ભક્તિ, ડોક્ટરી સેવા, સ્વયંસેવકોની જબ્બર કાર્ય ટૂંક સમયમાં થઈ શક્યું છે.
સેવા આ બધી વ્યવસ્થા માટે બનેલી કમીટીઓનું યશસ્વીકાર્ય
હાલાર માટે યશકલગી રૂપ બન્યું, એટલે અતિ-અતિ ભવ્યતાપૂર્વક સં. ૨૦૪૩ મહા સુદ-૭ તા. ૫-૨-૮૭નાં દિવસે જ
આ પ્રસંગ પૂજ્યપાદ, સરસ્વભાવી આચાર્યદેવ શ્રીમદ્ વિજય તીર્થનું ખનન થયું. બરોબર છ વર્ષે સં. ૨૦૪૯ મહા સુદ-૧૩
પ્રદ્યોતન સૂરિશ્વરજી આદિ ૩-૩ આચાર્ય ભગવંતો, પંન્યાસજી તા. ૫-૨-૯૩ના પ્રતિષ્ઠા થઈ જેમાં આટલા ટૂંકા સમયમાં -
ભગવંતો તથા ૧૨૫ જેટલાં સાધુ - સાધ્વીજીની પાવની નિશ્રામાં ૧૯૦ ફૂટ લંબાઈ, ૮૦ ફૂટ પહોળાઈ, ૯૮ ફૂટ ઉંચાઈ, ૭૧ ”
પરમપૂજય પંન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી મહારાજના ઇંચના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન થયા. સંપૂર્ણ
સદુપદેશથી ઉજવાયો. અને આ પ્રતિમાજીમાં પ્રાણ પૂરાયા. અહીં ૧૦૦ ટકા દેરાસરજીનું કાર્ય પરિપૂર્ણ થઈ ચૂક્યું. જે વર્તમાનના
કેવા અલૌકિક ભગવાનના પ્રાણ પૂરાયા કે જેના માટે અમે વધુ કંઈ. ભવ્ય જીનાલયો માટે એક આશ્ચર્ય અને આલંબનભૂત બન્યું છે.
લખી શકતા નથી, આવા ભવ્યતીર્થમાં આપ દર્શનાર્થે જરૂર પધારો અપેક્ષાએ કહી શકાય કે, સેંકડો જિનાલયો અને અનેક
એવી વિનંતી. તીર્થોનાં નિર્માણમાં આ પ્રથમ જિનાલય કે તીર્થ છે કે જેનું સર્વ કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે તે માટે આપણા સમસ્ત જૈન સંઘના અગ્રેસર
મહામાનવ વાઘજીભાઈનું મૃતિ વર્ણન:અનેક તીર્થોના તથા આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક જન્મની નોંધ લેવાય છે. માનનીયશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠ તથા શ્રી શંખેશ્વર, મૃત્યુની નોધ લેવાય છે. પણ જીવનની નોધ તો બે જાતની ભોયાણી, કલોલ આદિ તીર્થોના પ્રમુખશ્રી આદરણીય શ્રી વ્યક્તિઓની જ લેવાય છે, તે બેમાં એક સોનેરી અક્ષરે અને એક અરવિંદભાઈ પન્નાલાલ શાહે પણ આનંદ અને અનુમોદના વ્યક્ત કાળા અક્ષરે. કરી હતી.
સોનેરી અક્ષરે પરોપકારી આત્માઓના નામોલ્લેખ થાય છે. ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા અનુષ્ઠાન :
બસ એવા જ એક પરોપકારી પરાયણનું સ્મરણ અમારા તે યુગ હતો. કંઈક અનેરો કે જેમાં ચાર ભવ્યકાર્યો થયાં. આ ત્રણ સંકુલના ઉદ્દભવદાતા ત્રણ સંકુલના પ્રાણપુરક દાતા છે :
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org