________________
પ્રતિભા દર્શન
જે ૦૪૫ વાઘજીભાઈ સજાગ થઈ ગયા. પૂજય મુનિરાજશ્રી મહાસેન રહી છે તેથી ૨૫-૫૦ વર્ષો પછી શું થશે? તે કંઈ કહેવાય નહિં. વિજયજી મહારાજના સદુપદેશને નજરમાં રાખી આરાધના ધામની તો પછી આપણી નવી પ્રજાને ખબર હશે કે કેમ કે આપણે હાલારી જગ્યા શ્રી ખીમજીભાઈ વીરપાર શાહના પ્રયત્નોથી લઈ લીધી અને છીએ ? હાલારમાં આપણું કાયમી સ્થાપત્ય શું ? હાલારના પરમપૂજય, આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરિશ્વરજી ઉપકારની સ્મૃતિ શું? આ બધા વિચારોના ફળ રૂપે નક્કી થયું કે મહારાજના અંતરના આશિષ પામીને, ઉપકારી પિતા નાગપાર કોઈક તીર્થ જેવું ભવ્ય જિનાલય બને તો સારું અને એક દિવસ રાયમલ શાહની સ્મૃતિ પૂર્વક વડીલ બંધુ લાલજીભાઈની ભાવનાને વાઘજીભાઈએ પૂજય મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ પાસે સાકાર કરવા માટે વડીલ બંધુ પ્રેમચંદભાઈ તથા લઘુબંધુ આવીને વિનંતિ કરી કે ભવ્ય જિનમંદિર બનાવવા માટે યોગ્ય સોમચંદભાઈના નેહભર્યા સહકારથી તથા પોતાના સુપુત્રો માર્ગદર્શન આપો. અને ત્યાં પૂજ્યશ્રીએ તીર્થ અંગેનું માર્ગદર્શન શાંતિલાલ અમૃતલાલ તથા ગિરીશના પૂજ્યભાવોને પામીને આપ્યું. વાઘજીભાઈ, શામજીભાઈ, પ્રેમચંદભાઈ, તથા પૂજય વાઘજીભાઈએ આરાધનાધામના પાયા નાખ્યા.
આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરિજી મહારાજના ફક્ત ૧૫ મહિનાના ટૂંકા સમયમાં તો ભવ્ય વિશાળ સંકુલ
શિષ્યરત્ન, મુનિરાજશ્રી હેમપ્રભવિજયજી મહારાજની હાજરીમાં ઊભું થઈ ગયું એટલું જ નહિ એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું અને તેમાં
આ તીર્થનું નિર્માણ કરવાનું નક્કી થયું અને નામ હાલાર તીર્થ એક દિવસ વચનસિદ્ધ મહાત્મા, મુનિરાજ શ્રી મહાસેન
નક્કી થયું. વિજયજી મહારાજ પધાર્યા અને એમનાં વચનો સરી પડ્યાં કે, હાલારતીર્થનું ખાત મુહુર્ત :“વાઘજીભાઈ ! અહીં એક દિવસ એવો હશે કે, જેમાં હજારો
જગ્યાની પસંદગી કરતાં એક અદ્ભુત પ્રસંગ બન્યો. જે આત્માઓની આરાધનાથી આ આરાધનાધામ ધમધમતું હશે !”
સ્થળ તરબૂચ વાવ્યાં હતાં ત્યાં કદમાં મોટા તથા લાલરંગના તરબૂચ અને ખરેખર એવું જ બન્યું, મહામાંગલિક સામુદાયિક એકદમ મીઠાં. અરે...એ મીઠાશની વાત કરી શકાય તેમ નથી. અઠ્ઠમતપની આરાધનાથી શરૂ થયેલ આ આરાધનાના અનુષ્ઠાનો જેણે ખાધાં તે જ અનુભવ કરી શકે છે. ખટારાના ખટારા ભરાય આજ સુધી વધુને વધુ પ્રગતિમય બનતાં ગયાં છે.
તેવા ઢગલાબંધ તરબૂચો થઈ પડ્યાં. એવી ફળદ્રુપ અને રસાળ હાલારી વિશા ઓશવાળ પાંજરાપોળની સ્થાપના
જમીનને હાલાર તીર્થની ભૂમિ તરીકે પસંદ કરવામાં આવી. અને
સં. ૨૦૪૩ મહા સુદ ૭ તા. ૫-૨-૮૭ના દિવસે પૂજય આરાધના સંકુલથી આરાધનાનો વેગ વધે તે હકીકત છે, મુનિરાજશ્રી મહાસેન વિજયજી મહારાજની નિશ્રામાં ખનન વિધિ પણ સાથોસાથ પૂજય મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજની સંપન્ન થઈ. ત્યાર પછી પાયા ખોદાવા લાગ્યા. ૨૫ ફૂટ સુધી ૩૦ ભાવના હતી કે હાલારમાં દ્રવ્યદયાનો પણ ડંકો વાગે તેવું પશુઓનું ફૂટ X ૩૦ ફૂટ લાંબો -- પહોળો પાયો ખોદાયો પણ પાણી નીકળતું આશ્રયસ્થાન બને તો સારું અને તેમાં વડાલિયા સિંહણમાં ખેતશી નથી. હંમેશા જયાં તીર્થ કે ભવ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ વિદ્યા ગુઢકાના સુપુત્ર સુભાષની દીક્ષાનો પ્રસંગ આવતાં કરવાનું હોય ત્યાં પાયો ખોદતાં-ખોદતાં ત્યાં સુધી જવાનું કે જ્યાં વરઘોડાના દિવસે એટલે વૈશાખ સુદ ૧૧ શાસન સ્થાપનાના પાણી નીકળે. કદાચ પાણી ન નીકળે તો એકદમ પત્થરીલી - કઠણ દિવસે પાંજરાપોળનો ફાળો થયો અને તેમાં માતબર રકમ થતાં જમીન આવે ત્યાં સુધી ખોદવું જ પડે. અહીં ૨૫ ફૂટ ખોદતાં પાણી વાઘજીભાઈની કાર્યકુશળતાથી હાલારી વિશા ઓશવાળ ન નીકળ્યું ત્યારે બરોબર બપોરના ૧૨ વાગ્યે વાઘજીભાઈ પૂજય સાર્વજનિક પાંજરાપોળ સંકુલ પણ તૈયાર થઈ ગયું. જેમાં હજારો મુનિરાજ શ્રી મહાસન વિજયજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું પશુઓએ આશ્રય મેળવીને શાંતિ અનુભવી.
કે, “સાહેબ, પાણી નથી નીકળ્યું પણ જમીન એકદમ કઠણ આવી
ગઈ છે તો હવે પૂરું કરીએ...! હાલારતીર્થનું નિર્માણ
પૂજ્યશ્રીએ આંખ બંધ કરી ને એટલું જ બોલ્યા કે શાંતિના બે સ્થાન થયાં, પણ એ શાંતિને કાયમી શાંતિ
વાઘજીભાઈ ! તમારા જેવા હિંમતલાજ માણસ જો ઢીલું બોલશે તો બનાવવા અને આત્માને પરમાત્મપદ અપાવવામાં ઉપકારક કોઈ પછી કામ કેમ થાશે ! બસ.
પછી કામ કેમ થાશે....! બસ ત્યાં જ વાઘજીભાઈને શૂરાતન હોય તો તે પરમાત્માનાં શાસનનાં સાતક્ષેત્રો, તેમાં મુખ્ય . ચહ્યું, “સાહેબ, જયાં સુધી પાણી નહિ નીકળે ત્યાં સુધી ખોદવાનું જિનમંદિર અને જિનબિંબ છે. તેથી આ સંકુલ બને તો જ આ
ચાલુ રહેશે.” વચન સિદ્ધ મહાત્માનું સામાન્ય સૂચન પણ લબ્ધિ આરાધના ધામની સફળતા ગણાય.
જેવું કાર્ય કરે છે અને વાઘજીભાઈ હજુ ઓફિસે પહોંચ્યા ત્યાં તો સાથોસાથ વિચાર આવતો કે હાલારમાંથી દુષ્કાળના કારણે પાયો ખોદનાર માણસ દોડતો આવ્યો કે...શેઠ..શેઠ.. પાણી હાલારી વિશા ઓશવાળ પ્રજા તો દિવસે દિવસે શહેરો તરફ જઈ આવી ગયું. સાત ખોટનો દીકરો જન્મ અને માતા પિતાને
Jain Education Intemational
For Private & Personal Use Only
ation Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only