SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૪ ૪ બૃહદ્ ગુજરાત જીવોને ધર્મમાર્ગમાં જોડતા હતા. પૂર્વક ચેલા, પડાણા, નવાગામ, વસઈ, સિક્કા, મુંગણી, ગાગવા માણેકભાઈ પુંજાભાઈ ખીમશિયાની ધર્મભાવના વધતાં વિગેરે સ્થળોએ થઈને આગળને આગળ વધી રહ્યા હતા. તેમાં આચાર્યાદિ ભગવંતો - સાધ્વીજી ભગવંતોને હાલારમાં લાવીને વડાલિયા સિંહણ પધારતાં હાલારની હિરલમાં ભવ્ય સ્વાગત પૂર્વક પોતે પણ સાથે ફરતા, પ્રભાવનાદિ કરતા અને ધર્મનો પ્રભાવ પ્રવેશ કરાવવાની ભાવનાથી વાઘજીભાઈ નાગપારે ચોવીશીના વધારતા રહ્યા. છેવટે તેમણે પણ દીક્ષા લીધી અને બન્યા મુનિરાજ આમંત્રણ પૂર્વક ભવ્યાતિભવ્ય પ્રવેશ કરાવ્યો જેમાં ૮000 માનવ શ્રી મહાસેનવિજયજી મહારાજ. પૂજય પંન્યાસપ્રવરશ્રી મહેરામણ ઊમટ્યો હતો. તે વખતે વાઘજીભાઈએ પૂજયશ્રીને ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની અસીમ કૃપાથી તેઓશ્રી આ વિનંતી કરેલી કે અમારા વડીલબંધુની ભાવના હતી કે આરાધના પ્રદેશની અંદર વિચરીને હાલારને પાવન કરતાં ધર્મ આરાધનાને માટે તથા આપણા જ્ઞાતિજન માટે આશ્રયધામ બનાવવું. એ વેગ આપ્યો. વડીલની ભાવના પૂર્ણ થાય તે પહેલાં તો તે કાળનો ભોગ બની હાલારમાં પૂજય મુનિશ્રી મહાસેનવિજયજી મહારાજ તથા ગયા. તેથી એમની ભાવનાને હું જલ્દી પૂર્ણ કરું એવા આપ પૂજય પંન્યાસશ્રી જિનેન્દ્રવિજયજી મહારાજ (હાલ પૂજય આશીર્વાદ આપો. ત્યારે પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય આચાર્ય)ના પ્રયત્નોથી ઘણા ગામોમાં દેરાસર - ઉપાશ્રયો બન્યાં કે કુંદકુંદસૂરિશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જેથી હાલારી પ્રજા ધર્મમાર્ગમાં જોડાતી ગઈ. તેમાં પૂજય મહાસેનવિજયજી મહારાજે શુભ આશીર્વાદ આપેલા. મુનિરાજશ્રી કુંદકુંદવિજયજી મહારાજ તથા પૂજય મુનિરાજશ્રી પૂર્વજોના સંસ્કારનો વારસો મહાસેનવિજયજી મહારાજની બંધ બેલડીની કુનેહથી વિવિધ સામુદાયિક અનુષ્ઠાનો એટલે આયંબિલ, ઓબીઓ, એકાસણાં, અહીં વડાલિયા સિંહણ ગામના ભાઈઓ પાસેથી સાંભળેલી અઠ્ઠમતપ, જ્ઞાનસામાયિકસૂત્રો, ચાતુર્માસિક આરાધનાઓ જેવાં વાત યાદ આવી જાય છે, કે જયારે બનવાનો (વિ.સં. ૧૯૯૬) અનુષ્ઠાનો ગજબની જાગૃતિ લાવ્યાં ને એ રીતે ધર્મને જાણતી અને ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે ઘર ઘર ખાવાના સાંસા પડવા લાગ્યા. સમજતી પ્રજાએ ભીવંડી, મુંબઈ તથા કેન્યા, લંડન જતા ત્યાં પણ માણસ શું ખાય ? એ પ્રશ્ન આવતાં પશુ માટે તો કોઈ આધાર જ ધર્મ સાચવી રાખ્યો. ન રહ્યો. તેવા સમયે વાઘજીભાઈના દાદા રાયમલભાઈ તથા મેઘજીભાઈના (સિંહણવાળા) પિતા રાજાભાઈ-સવારના પહેલા ભીંવડી - મુંબઈ પહોંચતા અનેક મહાત્માઓના પરિચય ઊઠીને ગામની શેરીમાં ચક્કર લગાવતા અને ઘરઘર કાન દઈને સાથે હાલારના જ પરમ પૂજય મુનિરાજશ્રી લલિત શેખર વિજયજી સાંભળતા. જેના ઘરમાં ઘંટી એટલે લોટ દળવાનો અવાજ ન આવે મહારાજ (હાલ આચાર્યશ્રી) તથા પરમ પૂજય મુનિરાજ શ્રી તે ઘરની નિશાની ધ્યાનમાં રાખીને, દિવસે એ ઘરના માલિકને રાજશેખરવિજયજી મહારાજ (હાલ આચાર્યશ્રી) તથા પરમ પૂજય બોલાવતા અને પૂછતા કે આજે કેમ ઘંટી બંધ હતી? જો ખબર પડે મુનિરાજશ્રી રાજશેખર વિજયજી મહારાજ (હાલ આચાર્યશ્રી) તથા કે અનાજ ન હતું એટલે તરત જ કહેતા કે લઈ જા, પણ સામેની પરમ પૂજય મુનિરાજશ્રી વીરશેખર વિજયજી મહારાજ (હાલ વ્યક્તિ એ રીતે મફતમાં લેવા તૈયાર ન થાય, તો કહેતા જ્યારે આચાર્યશ્રી)ના ઉપદેશથી ધર્મસાધના વેગવંતી બનતી ગઈ. સાથે તમારી પાસે થાય ત્યારે આપજો . પણ લઈ જાઓ. છોકરાઓ ! સાથે મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મહારાજ તથા મુનિરાજ તમે ભૂખ્યા સુતા નહિ. આ હતા વડવાઓના સંસ્કારો! શ્રી મહાબોવિજયજી મહારાજના પ્રયત્નોથી ધર્મ આરાધનામાં વેગ આવતો ગયો. આ દરેક પૂજયોનાં શુભ ઉપદેશથી વિધવિધ ' કહેવાય છે કે જયારે લાલજીભાઈ આફ્રિકા જતા હતા ત્યારે સ્થળે જેવાં કે ભીંવડીમાં દેરાસર ઉપાશ્રય, આયંબિલખાતું. કહેલું કે જે કોઈ સહાયયોગ્ય ત્યાં આવે તેને તું સહાય કરજે. આવા રાજકોટમાં દેરાસર, વાપી G.I.D.C.માં દેરાસર, પાંડુરનામાં સંસ્કારોને કારણે અને બીજાઓને સહાય કરવાની ભાવનાથી દેરાસર, થાનમાં દેરાસર, ઉપાશ્રય, ડોળિયામાં દેરાસર, ઉપાશ્રય પોતાનાં તન-મન-ધનને શુભકાર્યમાં વાપરવાની ભાવના થઈ. કરાવ્યાં અને વ્યવહારુ ધર્મક્રિયાની આરાધનામાં હાલારની પ્રજા એટલે હવે વડીલોની ભાવનાને પૂર્ણ કરવી જ છે એ વિચારમાં આગળ વધતી રહી. આગળ વધતા હતા, તે દરમ્યાન અચાનક પૂજ્ય આચાર્યદેવશ્રી કુંદકુંદસૂરિશ્વરજી મહારાજની તબિયત બગડતાં જામખંભાળિયામાં આરાધના ધામનું શુભ મંડાણ અંતિમ સમયે પૂજ્યશ્રીએ વાઘજીભાઈ નાગપારને ખાસ ભલામણ હાલારની પ્રજા ઉપર હેતની હેલી વરસાવનાર પરમપૂજય કરી. “વાઘજીભાઈ! વિચારેલાં શુભકાર્યો કરવામાં ઢીલ ન આચાર્યદેવ શ્રીમદવિજય કંદકંદસૂરિશ્વરજી મહારાજ આચાર્યપદ કરશો” અને પૂજ્યશ્રીએ ચિરવિદાય લીધી. પામ્યા પછી સૌ પ્રથમ હાલારમાં પ્રવેશતાં ભવ્ય શાસન પ્રભાવના પૂજય ઉપકારી ગુરુભગવંત અને વડીલ ભ્રાતાના જવાથી Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy