________________
પ્રતિભા દર્શન
જે ૦૪૩. ધંધામાં લાગી ગઈ. પોતાની કાળી મજૂરી દ્વારા જે કાંઈ મળે અમેરિકા, કેનેડા તરફ પણ જવાનું થયું અને ત્યાં ફેલાવો થયો. તેનાથી સંતોષ રાખીને ભગવાનનું નામ લઈને દિવસો પસાર લંડનમાં પણ હુફ હાઉસ વગેરે સ્થળે ઘર દેરાસર બનાવી પર્યુષણ, કરવા લાગી. હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિના બીદ, ઓળી વગેરેની આરાધના સાથે કરીને અવસરે અવસરે બામાનિયા, ચંદરિયા, છેડા, ધનાણી, દોઢિયા, ગડા, ગાલા, ભારતમાંથી પર્યુષણ માટે તથા વિવિધ પૂજનો માટે ક્રિયાકારકો, ગલૈયા, ગોસરાણી, ગુઢકા, હરણિયા, હરિયા, હરખાણી, આરાધકોને બોલાવીને ધર્મ સમજીને આગળ વધતા રહ્યા. કામાણી, કરણિયા, ખીમસિયા, માલદે, મારૂ, નગરિયા, નાગડા,
આ બાજુ હાલારી વસ્તી ધીરે ધીરે દેશ-પરદેશનાં શહેરોમાં પતાણી, પેથડ, સવાલા, શેઠિયા, નગરિયા, સુમરિયા, વીસરિયા,
જવા લાગી. તેમાં મુંબઈમાં અનાજ, કાપડ, ભીવંડીમાં વીરપરિયા, વોરા, ઝાંખરિયા વગેરે નુખો (અટકો) દ્વારા એક
પાવરલુમના કાપડ બનાવવાના લુમ્સ ચલાવવાના વ્યવસાય સાથે, સંબંધ બંધાયેલી પ્રજાનો અરસપરસ લગ્ન વ્યવહાર ચાલતો રહ્યો.
બેંગલોરમાં અગરબત્તી, થાનમાં ચીનાઈ માટીનાં વાસણો, આર્યદેશ અને આર્યસંસ્કૃતિનું પવિત્ર પાન કરીને સ્વ-પરના રાજકોટમાં સાડી રંગવાના, વાપીમાં રેડીમેડ કાપડ તથા કાગળના ઉપકારમાં મગ્ન સરળ અને ભદ્રિક એવી આ પ્રજાના જીવનમાં ધંધામાં એવી રીતે પાઢેરના હૈદ્રાબાદ-ઇન્દૌર આદિ વિવિધ કુદરતી સંસ્કારો હતા. સવારના ઊઠે એટલે ભગવાનનું નામ લઈને, ધરતીમાતાને પગે લાગે અને મા પોતાના છોકરાઓને
પહેલેથી ખેતીના ધંધામાં રહેનારી આ પ્રજા અન્ય જનો વાટકામાં ચણ-લોટ આપીને કહે કે “જા બેટા, ચણિયારે.. ચણ
સાથે રહેતી હોવાથી વૈષ્ણવ ધર્મનાં ભજનો-કીર્તનો કરતી, નાખી આવ.' ‘કીડિયારે લોટ ભભરાવી આવ.' આ પહેલી
મંદિરોમાં જતી. કો'ક ગામમાં થોડી સમજવાળા નવકાર ગણતા. ચાનકી કૂતરાને આપી આવ. દરવાજે આવેલા અભ્યાગતને ખાલી
કેટલાક સત્સંગી ભાવિકો ચૈત્રી પૂનમના દિવસે ગાડાઓ જોડી હાથે જવા જ ન દે. વરસે પાકેલા પાકમાંથી બ્રાહ્મણ, હજામ,
જોડીને જામનગરના અર્ધશત્રુંજય સમાન દેરાસરો અને ત્યાં બંધાતા સુતાર, હરિજન, ગોવાળ, બાવા વગેરેને અનાજ આપે. અને
પટને જુહારવા જતા અને એ રીતે જાત્રા કરવાનો આનંદ માણતા. નીરણના પૂળા સોબસો મહારાજને આપે. આપ્યા પછી જે વધે
તેમાં બહારથી પૂજય મુનિશ્રી રામવિજયજી આવ્યા અને તેઓ તેમાંથી પોતા પૂરતું રાખીને બાકી વધે તે વેચી દેતા અને
ગાડાઓ નીચે બેસીને દિવસ પસાર કરતા અને લોકોને ધર્મોપદેશ સંતોષપૂર્વક જીવન પસાર કરતા હતા. તેમાં વારંવાર પડતા
આપતા, જેથી અહીંની પ્રજા ધીરે ધીરે નવકારને સમજતી થઈ. દુષ્કાળને કારણે ખેતીનાં કામકાજથી મુશ્કેલીમાં મુકાતી પ્રજાએ
આપણે જૈન છીએ તેની સમજણ આવી. પરદેશ જવાનું શરૂ કર્યું. અને મુંબઈ ગયા. ત્યાં ખૂબ કઠણ મજૂરી
પછી તો મહાત્માઓ પણ ક્યારેક આવતા જતા જેથી થોડો કરીને કમાવવાનો પ્રયત્ન કર્યો.
ઘણો ધર્મ પરિચય થતો ગયો. મુનિશ્રી જયંતવિજયજી ચોવીશીમાં આફ્રિકા દેશમાં કામકાજ મળશે અને કમાણી થશે એવા
વિચરીને ધર્મનો બોધ આપતા હતા. અહીંથી મુંબઈ જતા મુંબઈમાં સમાચારથી એક સાહસવીર ટૂકડી ઉપડી ટાન્ઝાનિયા અને પછી
વિચરતા મહાત્માઓનો પરિચય થવા લાગ્યો. સમજુ અને સરલ ઘણા વર્ષે ૧૮૯૯ માં એક ટૂકડી મોમ્બાસા. ત્યાં વીશી, મકાન
આત્માઓ ધર્મ જાણવા લાગ્યા. પરમ પૂજય પરમારાધ્યાપાર બનાવવાના કડિયાકામ તથા મિઠાઈની દુકાનો જેવાં કામોથી
પરમકૃપાળુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરિશ્વરજી મહારાજના આગળ વધવા લાગ્યા.
શિષ્યરત્ન પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી | મોમ્બાસાથી હવે નાયરોબી તરફ દોટ શરૂ થઈ અને એ રીતે મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય નાઈરોબી પણ વિકસવા લાગ્યું. અને ત્યાં ઓશવાળો (ધન
રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય પં યાસશ્રી કમાવવામાં ખૂબ જ આગળ વધવા લાગ્યા. સાથે ધર્મ પણ સમજતા ભદ્રંકરવિજય ગણિવર્યશ્રીનો પરિચય હાલારના મોટામાંઢાનાથયા અને સૌ પ્રથમ મોમ્બાસામાં શિખરબંધી દેરાસર બંધાવ્યું.
શિખરબથા દરાસર બંધાવ્યું. પૂંજાભાઈ ખીમશિયાના સુપુત્ર માણેકભાઈ અને કેશુભાઈને થયો. ત્યારપછી નાયરોબીમાં શિખરબંધી દેરાસર તથા ઘરદેરાસરો પણ અને ત્યાંથી સંયમના બી વવાયાં. તેનાં પરિણામે હાલારના બન્યાં અને પછી તો વિવિધ સ્થળોએ મહાજન-વાડીની રૂમોમાં, ઇતિહાસમાં તપગચ્છમાં પ્રાયઃ પ્રથમ દીક્ષા થઈ. શાસનને રત્ન નાનાં ઘર દેરાસરો કરીને તથા સત્સંગ મંડળો રચીને અવસરે
મળ્યું. નામ પડ્યું મુનિશ્રી કુંદકુંદવિજયજી મહારાજ, હાલારમાં અવસરે ભારતથી વક્તાઓને બોલાવીને ધર્મ આરાધનામાં આગળ પણ પરમ પૂજ્ય મુનિરાજશ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્યરત્ન વધતા રહ્યા.
પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય કપૂરસૂરિશ્વરજી મહારાજના ત્યાં પાછો યુગાન્ડામાં આંતરવિગ્રહ ફાટ્યો અને તેના છાંટા શિષ્યરત્ન પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય અમૃતસૂરિશ્વરજી પૂર્વ આફ્રિકામાં પણ ઊડ્યા એટલે થોડા થોડા ઓશવાળોને યુ.કે.; મહારાજ જુદા જુદા ગામોમાં વિચરતા અને ધર્મઉપદેશ દ્વારા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org