________________
બૃહદ્ ગુજરાત ઘરે પણ દીકરા-દીકરી. બધાં જ દેવગુરુધર્મશ્રદ્ધા સંપન્ન. પનોતી થયા જ કરે છે. સ્થળનું પરિવર્તન પણ ચાલુ જ છે. સ્થળ હોય છે પુણ્યાઈના ધારકને આવું સદાયે કિલ્લોલ કરતું કુટુંબ મળે! દોમ ત્યાં જળ થઈ જાય છે. અને જળ હોય ત્યાં સ્થળ થઈ જાય છે. દોમ સાહ્યબી હોવા છતાં સાદગીપૂર્ણ. વિનપ્રવાન, સૌજન્યતા, વસ્તી હોય ત્યાં વેરાન વગડો બની જાય છે. વેરાન વગડો હોય ત્યાં શાલીનતા, અને નિરાભિમાનતાના માલિક હરગોવિંદભાઈ મોટાં શહેરો વસી જાય છે. નીચેની સંસ્થાઓમાં સમર્પણ ટ્રસ્ટી તરીકે સેવાની બંસરી બજાવી
બસ કુદરતનો આ ક્રમ કાયમ માટે ચાલતો જ રહ્યો છે. રહેલ છે.
અનેક દેશો પ્રદેશોમાં રહેતા માનવો કો'ક દુષ્કાળ આદિનાં કારણે, (૧) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર-શંખેશ્વર અને રની તો કો'ક રાજાઓ તરફથી થતી કનડગતનાં કારણે, કો’ક વ્યક્તિ તીર્થપ્રભાવક ટ્રસ્ટમાં પાયાના ટ્રસ્ટી. (૨) શ્રી ધર્મમંગલ વિદ્યાપીઠ વિશેષની મુશીબતોના કારણે, તો કો'ક ક્યારેક આવી પડતી, મધુવન - શિખરજીમાં ટ્રસ્ટી. (૩)થરા પાવાપુરી વર્ધમાન છે.મૂ.પૂ. અગ્નિ-પાણી દુષ્કાળની આફતોના કારણે, પોતાનાં ગામ, વતન, જૈન ટ્રસ્ટમાં ટ્રસ્ટી (૫) સિદ્ધગિરિ ભક્તિ વિહાર ધર્મશાળા - દેશ અને વ્યાપાર છોડીને બીજા સ્થળે જ્યાં અન્ન, જળ, વ્યાપારની પાલીતાણામાં ટ્રસ્ટી. (૬) થરા જૈન શિક્ષણ સંઘના ટ્રસ્ટી. (૭) શ્રી અનુકૂળતા હોય ત્યાં વસવાટ કરીને જીવન પસાર કરવા આ રીતે વર્ધમાન સોશ્યલ ટ્રસ્ટ, થરામાં ટ્રસ્ટી (જેમાં સાધર્મિકોને સહાય સ્થળાંતર થતાં. હાલારી વિશા ઓશવાળ જૈન પ્રજા માટે પણ આવું કરાય છે.) (૮) શ્રી જે.વી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જ કાંઈક બન્યું છે. | (હોસ્પિટાલના મકાનની કાર્યવાહી ચાલુ છે.) (૯) થરા રતનશી
હજારો વર્ષ પહેલાં મારવાડ (રાજસ્થાન)ના ઓશિયા મૂળચંદ બોર્ડિંગમાં ટ્રસ્ટી. (૧૦) શ્રી દશા શ્રી માળી બેતાલીશ જૈન
નગરમાં રહેતા હોવાથી ઓશવાળ તરીકે ઓળખાયા. તે બોર્ડિગમાં કારોબારી સભ્ય. (૧૧) શ્રી અભિનવ ભારતી ટ્રસ્ટના
ઓશવાળો કોઈ કારણે ત્યાંથી નીકળ્યા અને પંજાબ વિગેરેમાં રહ્યા. સંચાલક તરીકે વડા, તેરવાડા, ખીમાણા, રાનેર એમ ચાર ગ્રામ્ય
ત્યાંથી નીકળીને સિંધમાં રહ્યા. બુનિયાદી હાઈસ્કૂલનું સંચાલન તેમ જ ખીમાણા બક્ષીપંચ
કિંવદન્તી છે કે સિંધના રાજા હમીરે ઓશવાળની વણિક છાત્રાલયનું સંચાલન. કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાના મંત્રી
જ્ઞાતિને ફરમાન કર્યું કે તમારે ધંધામાં અનાજ-કરિયાણાની સાથે તરીકે દસવરસ સુધી સેવાની સૂરીલી સરગમ, પ્રગતિ કો.ઓ. બેન્ક
અભક્ષ્ય અને હિંસક એવા દારૂ, માંસ પણ વેચવા પડશે. ત્યારે થરાની સ્થાપના કરી ૧૮ વર્ષ ચેરમેન પદે રહ્યા. શ્રી દશા શ્રીમાળી
પાપથી દૂર રહેનારી, આર્ય દેશમાં જન્મેલી, બીજાના સુખે સુખી બેંતાલીસ જૈન બોર્ડિંગમાં સાત વર્ષ ચેરમેન પદે રહ્યા. ટૂંકમાં
અને દુઃખે દુઃખી થનારી આ ઓશવાળ પ્રજાએ પાપીસ્ટ અને એકાંત બહોળો અનુભવ અને પોતાની આગવી સહજ સૂઝથી સંસ્થાઓને
ભયંકર કર્મ બંધાવનાર ધંધો ન કરવાનો નિર્ણય કરીને, એ ભૂમિનો ખૂબ ઉપયોગી થયા છે.
ત્યાગ કર્યો. ત્યાંથી બધા જ ઉપડ્યા કચ્છ તરફ..... જિનાજ્ઞાને અનુસરતું, ગુવંજ્ઞાના કવચવાળું અને
કચ્છ અને હાલાર પ્રદેશના રાજાઓ એક જ સંબંધવાળા સ્વાધ્યાયની તત્પરતાવાળું ટ્રસ્ટીવર્યોનું જીવન જવલ્લે જ જોવા મળે.
હતા. તેમાં જામનગરનું રાજય જામ રાવળને મળ્યું. રાય રાવલ હરગોવિંદભાઈના જીવનમાં રહેલ આ ત્રિવેણી સંગમ સંપર્કમાં આવનાર સહુ કોઈને શાતા અને શાંતિ આપનાર બને છે. સમતા
પોતાના મોટા રસાલા અને કેટલાક કચ્છી ઓશવાળો સાથે નીકળી
પડ્યા. ચાલતા ચાલતા સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. અને તેમાં હાલારની વિંત, સાત્ત્વિક, શુભસંકલ્પ અને શુભઅધ્યયને સહચરી બનાવનાર રત્નત્રયીને મૂડી માનનાર, કુટુંબમાં પણ સંસ્કારોનું વાવેતર કરનાર,
પવિત્ર ધરા ઉપર ડગ માંડ્યા. સૌરાષ્ટ્ર એ તીર્થભૂમિ છે. એ સંતોની ધનવાનની સાથે ગુણવાનનું બિરુદ મેળવનાર, વિરલ વ્યક્તિત્વ
અને ભક્તોની ભૂમિ છે. આર્યદેશના એક ભાગરૂપ એ પ્રદેશમાં શાલી હરગોવિંદભાઈના સુકૃતોની ભૂરી ભૂરી અનુમોદના. તેઓ
તીર્થોની છત્રછાયા છે. સંતોની નિર્મળ કાયા છે. એવા સૌરાષ્ટ્ર નિરામય દીર્ધાયુ પામી શાસનસેવા અને માનવસેવા દ્વારા ચારે
દેશના પશ્ચિમ ખૂણામાં સાગરના કાંઠે હાલારની અભુત હેસિયત દિશામાં યશકીર્તિનાં તોરણો બાંધે અને તેમના ગુણનંદનવનની
ધરાવતી ધરા ઉપર પગ મૂકતાં જ સર્વની ભાવના અહીં જ સ્થિર
થવાની થઈ. તેથી રાવળ જામે આજુબાજુ વસવાટ શરૂ કરાવ્યો. સુવાસ, કીર્તિ મધમઘાયમાન બને એ જ અભ્યર્થના.
તેમાં જેને જે ગામોમાં સ્થિરતા કરવી હતી, ત્યાં છૂટ આપવા સાથે હાલારથી હાલારતીર્થ સુધીની વિકાસ યાત્રા જમીનો પણ આપી; કારણ કે મુખ્ય કાર્ય તો ખેતીનું જ હતું. અહીં પ્રતાપી પુરુષોનું પ્રદાન
આવેલા હાલારી, વિશા ઓશવાળ તરીકે પ્રખ્યાત થયા. સંસાર એક ચક્ર છે. જેમ ચક્ર ચાલ્યા કરે છે તેમ સંસાર પણ
જામનગરથી લાલપુર અને જામનગરથી ગોઈંજ સુદીના ચાલ્યા જ કરે છે. ક્ષણે ક્ષણે ચાલતા આ સંસારમાં કાળનું પરિવર્તન બાવન ગામોમાં આ. હાલારી પ્રજા પથરાઈ ગઈ અને ખેતીના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org