SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૦૫ જનકલ્યાણ માટે વાવ-કૂવા પણ બંધાવ્યા. શિલ્પગ્રંથો “જયપૃચ્છા' અને “વૃક્ષાર્ણવ'માં રહમાણ પ્રાસાદ વસ્તુપાળ તથા તેજપાળે અનેક જિનાલયો. અર્થાત મજીદનું વિધાન વર્ણવાયું છે. જે આ દૃષ્ટિએ સૂચક છે. પ્રાસાદો વગેરેનું નિર્માણ કરાવ્યું હતું. આ સાથે તેમણે આમ વિરધવલ તથા વીસલદેવ જેવા ધર્મપ્રિય એક મજીદ પણ બંધાવી હતી. અહીં તેની સર્વધર્મ શાસકોએ પોતાના સમયકાળ દરમ્યાન ધાર્મિક સ્થાપત્યોનું પ્રત્યેની ઉચ્ચભાવના વ્યક્ત થાય છે. સર્વાનંદસૂરિ કૃત નિર્માણ કરાવ્યું તો સાથે-સાથે વસ્તુપાળ-તેજપાળે પણ જગડુ ચરિત્ર' અનુસાર દાનેશ્વરી જગડુશાહે અને અનેકવિધ જિનાલયો, ચૈત્યો, પ્રાસાદોનું નિર્માણ કરાવી વિવિધ પ્રબંધો અનુસાર વસ્તુપાળ મજીદો બંધાવી પોતાની ધાર્મિક વૃત્તિનું પોષણ કર્યું છે. હતી. એમાં રાજકીય દૂરંદેશી હોય તોપણ એ સાથે સંદર્ભ ગ્રંથોઃ રહેલી ધાર્મિક ઉદારતા પ્રશસ્ય છે. ગુજરાતના બે (૧) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, અપ્રસિદ્ધ શિલ્પગ્રંથો “જયપૃચ્છા” અને “વૃક્ષાર્ણવ'માં ગ્રંથ-૪, સોલંકીકાળ –પરીખ રસિકલાલ છો. અને શાસ્ત્રી રહમાણ પ્રાસાદ અર્થાત મજીદનું વિધાન વર્ણવાયું છે. હરિપ્રસાદ ગં. (સંપા.) (૨) ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જે આ દૃષ્ટિએ સૂચક છે. –શાસ્ત્રી હરિપ્રસાદ ગં. (૩) પ્રાચિન ભારત, ભાગ-૨ વસ્તુપાળ તથા તેજપાળે અનેક જિનાલયો, પ્રાસાદો –શાસ્ત્રી હરિપ્રસાદ ગં. (૪) ગુજરાતનો સોલંકીકાલીન વગેરેનું નિર્માણ કરાવ્યું હતું. આ સાથે તેમણે એક મજીદ પણ ઇતિહાસ–આચાર્ય નવીનચંદ્ર આ. (૫) ગુજરાતનો મધ્યબંધાવી હતી. અહીં તેની સર્વધર્મ પ્રત્યેની ઉચ્ચભાવના વ્યક્ત કાલીન રાજપૂત ઇતિહાસ–પરીખ ૨. છો. (૬) જૈન થાય છે. સર્વાનંદસૂરિ કૃત “જગડુ ચરિત્ર' અનુસાર દાનેશ્વરી ટેમ્પલ્સ ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા–સિંહ હરિહર (૭) વસ્તુપાળજગડુશાહે અને વિવિધ પ્રબંધો અનુસાર વસ્તુપાળે મજીદો તેજપાળની કીર્તિનાત્મક પ્રવૃત્તિઓ–ઢાંકી મધુસુદન અને બંધાવી હતી. એમાં રાજકીય દૂરંદેશી હોય તોપણ એ સાથે શાસ્ત્રી હરિપ્રસાદ ગં. (૮) ડિસ્ટ્રીક્ટ ગેઝેટિયર : વડોદરા રહેલી ધાર્મિક ઉદારતા પ્રશસ્ય છે. ગુજરાતના બે અપ્રસિદ્ધ –રાજગોર એસ. બી. Jain Education Intemational For Private & Personal Use Only ersonal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy