________________
બૃહદ્ ગુજરાત બિંબ મૂકાવ્યા. એના મંડપમાં મહાવીર અને અંબિકાની મૂર્તિ સાવિત્રી અને વીરજિનનાં ધામો કરાવ્યાં. જિનપૂજન માટે કરાવી. એના ગર્ભદ્વારની જમણી બાજુએ પોતાની અને કુસુમ વાટિકા તેમજ પ્રપા અને વસતી કરાવ્યાં. પાલિતાણા તેજપાળની ગજારૂઢ મૂર્તિઓ મુકાવી. અષ્ટાપદ અને સમેત ગામમાં મહાવીરનું મંદિર કરાવ્યું અને ત્યાં કુમાર વિહાર પર શિખરના મંડપમાં કુમારદેવીની તથા પોતાની ભગિનીઓની હેમકુંભ અને ધ્વજા ચડાવ્યાં. મૂર્તિઓ કરાવી અને ત્રણેય પ્રાસાદોનાં તોરણો કરાવ્યાં. આ
વંથળી: મંદિરની શૃંગારચોકી અને મંડપ પરની સંવ નષ્ટ થયેલી હતી. એનો ૧૫મી સદીમાં જિર્ણોદ્ધાર થયો હતો. મંડપના
મંત્રી તેજપાળે વંથળીમાં વસતી કરાવી અને ગામના સ્તંભ સાદા છે.
પ્રાંતમાં વાપી કરાવી. શેત્રુજ્ય:
પ્રભાસપાટણ:
વસ્તુપાળ અહીં પુરાતન ચંદ્રપ્રભજિનના મંદિરના અંત ભાગે પૌષધશાળા સહિત અષ્ટપદપ્રાસાદ બંધાવ્યો. એક બીજી પૌષધશાળા કરાવી અને આવક માટે અષ્ટશિલા અને ગૃહમાલા કરાવી આપ્યા. ભગવાન સોમનાથની રત્નથી શોભતી માળા રાજા વીરધવલના સંતોષ માટે કરાવી. સોમનાથના મંદિર આગળ તેજપાળે પોતાની કીર્તિ માટે બે હાથી અને એક ઘોડો કરાવ્યા. દ્વિજના વેદપાઠ માટે બ્રહ્મશાળા અને સત્રાગાર કરાવ્યાં. તેજપાળે આદિનાથનું મોટું મંદિર કરાવ્યું. વસ્તુપાળે કરાવેલા અષ્ટપાદના સ્તંભો અને સુંદર છત હાલ અહીંની જુમ્મા મજીદના પ્રવેશમંડપમાં છે. જયારે તેજપાળ દ્વારા નિર્મિત આદિનાથ મંદિરના સ્તંભો અને
મંડપની છત માઈપુરિ મજીદમાં છે. તેજપાળે શેત્રુંજય પર્વત પર ચઢવાની પાજ
આ ઉપરાંત વસ્તુપાળ તથા તેજપાળે કહેડીગ્રામ, (સંચારપાની) કરાવી. આદિનાથના શૃંગની સામે અનુપમાદેવીના શ્રેય માટે અનુપમા સરોવર કરાવ્યું. એના
કોડિનાર, અજારા, મહુવા, તળાજા, અંકેવાળિયા,
વલભીપુર, વિરેજયગ્રામ, વાલાકÉડપક્ષ, કલિગુંદીગ્રામ, ઉપકંઠ અને કુંડ વચ્ચેના તાર પર વાટિકા કરાવી. ત્યાં અંબાલય, કપર્દીભવન અને પગથિયાં કરાવ્યાં. ઇન્દ્રમંડપ
વઢવાણ, ધોળકા, ધંધુકા, ગણેશ્વર, નવસારી, ગણદેવી, પાસે નંદીશ્વર દ્વીપ ચૈત્ય કરાવ્યું. પોતાની સાત ભગિનીઓના
ઝઘડિયા, ભરૂચ, વટકૂપ, શુક્લતીર્થ, વડોદરા, આકોટા, કલ્યાણાર્થે સાત દેવકુલિકાઓ કરાવી. બંધુ મલદેવની બે
અસોવનગ્રામ, થામણામાં જૈનમંદિરો બંધાવ્યા તથા મૂર્તિઓ વિધવા પત્નીઓ લીલુ અને પાનું તથા તેના પુત્ર પૂર્ણસિંહ અને
પધરાવી. ખંભાતે, અમદાવાદ, પાટણ, બાઉલાગ્રામ,
વડનગર, વાઘેલા, નરીન્દ્રગ્રામ, તંદુલગ્રામ, મંડળ, ગોધરા, પૌત્ર પેથડના શ્રેયાર્થે ત્રણ દેવકુલિકાઓ કરાવી. પોતાની અને અનુપમાદેવીની આરસની બે મૂર્તિઓ કરાવી તે સાથે
માંડલ, શંખેશ્વર, પાલનપુર (પ્રફ્લાદનપુર), ભીલડિયા, પાર્શ્વનાથની મૂર્તિ કોતરાવી. વસ્તુપાળના સ્મરણમાં
કાકર, આદિત્યપાટક, વાયડ, સૂર્યપુર, થરાદ, ઉમારસ્તક
ગ્રામ, વિજાપુર, કાશીદ્રા, ચંદ્રાવતી, સાંચોર, નાગોર, સ્વર્ગારોહણ પ્રાસાદ કરાવ્યો.
શંખપુર, દેવપલ્લી, ખેટક, વટનગર, ખદિરાલય, ચિત્તોડ, પાલિતાણા :
નાસિક, વસંતકસ્થાનક અવંતિ, સૂર્યાદિત્યપુર, ગ્વાલિયર, પાલિતાણામાં વસ્તુપાળે લલિતાદેવીના શ્રેયાર્થે યોગિનીપુર (દિલ્હી)માં પણ વસ્તુપાળ-તેજપાળે અનેક લલિતાસર નામે તળાવ કરાવ્યું. એના સેતુ પર રવિ, શંકર,
જિનાલયો બંધાવ્યા તથા જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી ઉપરાંત
Jain Education Intemational
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only