SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ o૩૬ ૪ બૃહદ્ ગુજરાત રંગ વધુ ઘેરો બનતો રહ્યો. સરેમલજીના એક પુત્ર મોતીલાલનો તપસ્યાઓ, ઉપધાન, તપ, અઠ્ઠાઈ વગેરે તપસ્યાઓ પ્રસંગોપાત જન્મ ઈ. સ. ૧૯૬૦માં થયો. એકતાલીસ વર્ષની ઉંમર એટલે ઘણી બધી થતી રહી છે. ભારતના બધા જ તીર્થસ્થાનોની યાત્રાઓ ભર યૌવન, વાવરિક એન્જિનિયર સુધીનું અધ્યયન, વિલાસ, કરી આવ્યા છે. મોતીલાલજી અને તેના પરિવારને શત શત વંદના. વૈભવ અને દોમદોમ સમૃદ્ધિ હોય પછી માણસ ભાગ્યેજ ધર્મને યાદ કરે છે. પણ કોઈ શુભ સંકેતને કારણે મોતીલાલજીનાં જીવનમાં શ્રી વિમલભાઈ જીવરાજી ગજબનો ટર્નીંગ પોઈન્ટ આવ્યો. અને તેમનું આંતરવિશ્વ ઝડપથી ગુરભક્ત, સુશ્રાવક, શ્રી વિમલભાઈ તથા તેમનાં ખૂલી ગયું. વ્યસનોને ફગાવી દીધા, સંસારની અસારતા અને ધર્મપત્ની શ્રીમતી રતનબેન : મુંબઈના ભૌતિક વાતાવરણના નશ્વરતાને સમજી લેવામાં વાર ન લાગી. બહુ જ વિવેકભરી કારણે ધર્મથી થોડા દૂર રહી ગયેલા, પરંતુ ફરી જિનવાણી શ્રવણ સમજૂતીથી કામ લઈને પોતાના પરિવારમાં ધર્મપત્ની, બન્ને અને ગુરુભગવંતોના સાંનિધ્યથી રંગ લાગ્યો. પ.પૂ. ગુરુદેવશ્રી બાળકુમાર પુત્રો અને પુત્રીને વિશ્વાસમાં લઈ સાથે જ રહીને ગુણરત્નસૂરિજી મ.સા.ને વિનંતી કરી, “ગુરુદેવ! અમારા સંપૂર્ણ સામુહિક રીતે સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. પરિવારને તારો!” યુવાનવયમાં પૂજયશ્રીની નિશ્રામાં તખતગઢમાં મોતીલાલજી ઘર સંસારમાં અને દુનિયાદારીના વ્યવહારોમાં ઉપધાન કર્યા. ધર્મનો રંગ લાગ્યો. રહ્યા છતાં અણધારી તેમના જીવનની બદલાયેલી કાર્યદિશા પછીથી વિમલભાઈને સોનું પહેરવાનો શોખ. એક દિવસ પૂજા તારણ નીકળે છે કે એ પુણ્યપ્રભાવી જીવાત્મા મોહમાયા કે મમતાના કરતાં આત્મસ્ટ્રરણા થઈ. પ્રભો ! મારા અંગ ઉપર દાગીના ને પડળોમાં રાચનારો કે વિલાસ-વૈભવ જેવી સુખોપયોગી સમૃદ્ધિમાં તારા ઉપર નહિ? એ જ વખતે પ્રતિજ્ઞા કરી. હવેથી સોનાનો શોખ આળોટનારો નહીં હોય. એમનું અંતર સાધના ઉપાસના માટે જ પ્રભુજી ઉપર કરવો. તરત જ હાથની વીંટી ગળાવી વાટકી હંમેશા ઝંખના કરતું હતું. તેઓ સંસારમાં હતા છતાં અલિપ્ત રીતે બનાવરાવી. મોજશોખને તિલાંજલી આપી, ભક્તિ અને વિરતીનો * જીવતા હતા. એમનાં બાળકો પણ આજે એ પગદંડીને અનુસર્યા. પ્રેમ ૨ગ-૨ગમાં વસવા લાગ્યો. પછી તો થોડા જ દિવસોમાં ઇતિહાસની આ એક વિરલ ઘટના ગણી શકાય. સાંસારિક સોનાની થાલી, કળશ, દર્પણ આદિ તમામ ઉપકરણો સોનાનાં. વ્યવસાય કરતા કરતા કોઈ એવા વ્યવસાયની શોધમાં હતા જે બનાવરાવ્યાં. ““ઉત્તમ પાત્રમાં ઉત્તમ પરિણામ” હીરા પણ ક્યારેય નષ્ટ ન થાય, જે ક્યારેય પરિવર્તન ન પામે, મોતીલાલજીની જડાવ્યા. પ્રભુ ભક્તિમાં દ્રવ્ય વપરાય એજ સાર્થક! ધર્મપત્ની. આ વિચારધારા ઘરસંસારનાં બંધનમાંથી વહેલામાં વહેલી તકે મુક્ત રતનબેન પણ સંસારમાંથી સાથી એવાં મળેલ કે એક દિવસ થવાનો થનગનાટ હતો. પૂજય ગુરુ ભગવંતોની ભક્તિ-પ્રીતિ - સોનાની વાટકી ખોવાઈ ગઈ ત્યારે કહ્યું, પતિદેવ! એકના બદલે સંપાદન કરી વૈરાગ્ય ભાવનાએ તેમના કોમળ હૃદયને જલદીથી બે બનાવરાવી નાખો ખોવાય તો કામ લાગે! શુદ્ધ અંબર -કસ્તુરી વશ કર્યું. પરિવારમાં પુત્ર મોતીલાલજીએ સંયમ સ્વીકારી આદિથી પજન કરે છે. દર વરસે સોનાના જવાનો સાથિયો કરે ગૌતમવિજયજી નામ ધારણ કર્યું. ધર્મપત્ની અરુણાકુમારીએ સંયમ છે. દેવ-ગુરુનો મહિમા વધે. અને લોકો ધર્મને પામે, બસ એ જ સ્વીકારી અરિહંતરેખાશ્રીજી નામ ધારણ કર્યું. પુત્ર ગિરીશકુમારે એમના અંતરના ઉદ્ગારો. છેલ્લા ઘણા વર્ષથી પૂજ્ય ગુરુદેવના સંયમ સ્વીકારી મુનિ સુધર્મરત્નવિજયજી નામ ધારણ કર્યું અને ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ચાંદીના સિક્કાથી પ્રભાવના કરેલ છે. ઋષિતકુમારે સંયમ સ્વીકારી મુનિ ત્રિભુવનરત્નવિજયજી નામ ડીસામાં સ્વદ્રવ્ય અતિભવ્ય સામુહિક અષ્ટપ્રકારી પૂજાનું ધારણ કર્યું. પુત્રી રશ્મિકુમારી એ ઋજુરેખાશ્રીજી નામ ધારણ કર્યું. આયોજન કર્યું. જેમાં યુવા દંપતિઓ અને સંઘ પ્રમુખ જોડે બ્રહ્મચર્ય મોટાભાઈ પોપટભાઈની પુત્રી તરૂણાકુમારીએ સા. તીર્થરખાશ્રીજી વ્રત સ્વીકાર્યું. અમદાવાદમાં સર્વપ્રથમ વખત સાડા પાંચ હજાર નામ ધારણ કર્યું. મુનિશ્રી એ પૂર્વે મોટાભાઈ શ્રી જયંતીલાલજીના શ્રાવકોની હઠીસીંગવાડીમાં સમુહ સામાયિકનું આયોજન કર્યું. જેમાં પુત્ર અને પુત્રી અઈમરત્નવિજયજી, સાધ્વીશ્રી રાજુલરેખાશ્રીજી મ. એમના ચિરંજીવી ૧૨ વર્ષના મુમુક્ષુ પૃથ્વીકુમારે જાહેરમાં કહ્યું કે, એ સંયમ લીધો અને સુન્દર આરાધનાઓ કરી રહ્યાં છે. બાપુજી! તમે આ બધાને સામાયિક કરાવીને રાજી થાઓ છો. પરંતુ શ્રી સિદ્ધગિરિરાજ પાલીતાણામાં સામુહિક ૩૮ યુવક ખરેખર આનંદિત તો ત્યારે થજો જ્યારે તમારો આ દીકરો યુવતીઓની દીક્ષા નિમિત્તે ૫.પૂ. ૧૭૫ દીક્ષા દાનેશ્વરી જાવજીવ માટે સામાયિક સ્વીકારે. ગયા વરસે ૨૦૫૪ના જેઠા આચાર્યદેવશ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની શુભનિશ્રામાં મહાસુદી-૪ મહિને શંખેશ્વર તીર્થમાં તેઓએ ૧૩ સામૂહિક દીક્ષાઓનું આયોજન તા. ૧૬-૨-૨૦૦૨ શનિવારના મંગલદિને આ ભવ્યાતિભવ્ય કર્યું. જેમાં પોતાના સુપુત્ર પૃથ્વીકુમારને ૧૩ વર્ષની નાની વયમાં દીક્ષા સમારોહ યોજાયો હતો. ધામધૂમથી દીક્ષા અપાવી. (જેઓ આજે પંન્યાસશ્રી રશ્મિરત્નસરમેલજીના પરિવારે નાનાં મોટાં અનેક દાનો આપ્યાં છે. વિજયજી મ.સા.ના શિષ્ય મુનિ મોક્ષાંગરત્નવિજયજી તરીકે તેમજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy