SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૦૩૫ સાથે પાલીતાણા તીર્થભૂમિની ઉલ્લાસપૂર્વક ભાવથી યાત્રા કરી ગણધર પ્રતિષ્ઠા, ૭. અમદાવાદ તથા રાંધેજામાં ઉદ્યાપન અને સૌને યાત્રા કરાવી, દિલમાં રહેલી ધર્મની લાગણીનાં દર્શન મહોત્સવ, ૮. અનેક વખત શાંતિસ્નાત્ર - સિદ્ધચક્ર પૂજન વગેરે થયાં. આ પ્રસંગ દ્વારા ખરેખર જીવનમાં યાદગાર સુકૃતની કમાઈ અનેક પ્રકારનાં પૂજન, ૯. પાલીતાણા તથા શંખેશ્વરના છરી કરી. ઈ.સ. ૧૯૮૮ના જાન્યુઆરીની ૧લી તારીખે સમાધિપૂર્વક પાલક સંઘ, તેમજ પાલીતાણામાં ચોમાસું, ૧૦. રાંધેજામાં ઉપધાન નવકારનું સ્મરણ કરતાં કરતાં નશ્વર દેહને તજી ગયાં. પરિવારને તપ કર્યા તથા ૧૬૧ તપસ્વીઓને કરાવ્યા, ૧૧. શેરસા વગેરે કદી ન ભૂલાય તેવા ધર્મસંસ્કારનો મૂલ્યવાન વારસો આપી ગયાં. છ'રી પાલક યાત્રા ૧૦ વાર, ૧૨. શાંતિનગરમાં મંગલમૂર્તિ તથા ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી મધુરીબહેને જૈન ધર્મના ઉત્કૃષ્ટ સિત્તેરમાં ૧૦ પ્રતિમાં. આચાર વિચારને જીવનમાં ખરેખર આત્મસાત કરેલ. તેઓ તેઓએ દંડક લઘુસંગ્રહણી, ચારપ્રકરણ, ત્રણભાષ્ય, છ પરગજુ, સેવાભાવી અને તપસ્વી હતાં. સાધના અને પ્રભાવનાનાં કર્મગ્રંથ - (સઅર્થ), તત્ત્વાર્થસૂત્ર, વૈરાગ્યશત્તક, પંચ પ્રતિક્રમણ, હંમેશા સાધક રહ્યાં હતાં. સંસારની અસારતાનો તેમને ઘણો વહેલો (અર્થ), વિતરાગસ્તોત્ર, જેટલો ધાર્મિક અભ્યાસ તથા ખ્યાલ આવી ગયો હતો અને તેથી જ તેમનું સમગ્ર જીવન ૧ માસક્ષમણ, ૧ સોળ, ૧ પંદર, ૪૨ અઠ્ઠાઈ, ૧૦૮ ધર્મપ્રવૃત્તિઓથી જ ધબકતું હતું. આવા ધર્મપ્રેમી સન્નારીઓથી જ અમ સંગમ, ૨૨૯ છઠ્ઠ સળંગ, ૫૦૦ આયંબિલ, ૩ વર્ષીતપ, જૈનશાસન ગૌરવવંતુ બન્યું છે. છમાસી, પાંચમાસી, ત્રણમાસી, બે માસી (બે વખત), સત્તારી, શાહ મંજુલાબેન મનુભાઈ અઢ, દશ, દોષ, શ્રેણીતપ, સિદ્ધતપ, ભદ્રતપ, ૫૪ ઓળી, ૮૦ નવપદ ઓળી, ૨ કર્મસુદન તપ, નરક નિગોદ નિવારણ તપ, પર રાંધેજાવાળા ચીમનલાલ નાથાલાલ પરિવાર ધર્મપ્રેમી જિનાલય તપ, ૫૦ દિપાવલી છ૪, ૨૪ ભગવાનક, ૨૦ ગણાય છે તેથી પરિવારનો ધર્મવારસો પરંપરાગત જળવાતો રહે છે. વિહરમાન ઉપવાસથી સહસ્ત્ર ફૂટ તપ, યુગપ્રધાન તપ, આજ પણ આ પરિવારના શ્રી મનુભાઈ તથા તેમનાં ધર્મપત્ની અષ્ટમહાસિદ્ધિતપ, ઇન્દ્રિય વિજયતપ, ૪૫ આગમતપ, ૧૭૦ મંજુલાબેન એવું જ ધાર્મિક જીવન જીવી રહ્યાં છે. સુખી ઘરમાં અને જનતપ, સમવસરણ તપ, ગૌતમનિધિ તપ, કાઠિયાના અક્રમ સુખની છોળોમાં પણ કાયાને કષ્ટ આપી કર્મોમાં ખપાવતા રહેવું એ તપ, પાંચમાસ પચ્ચીસ દિવસ એકાંતરે ઉપવાસ તપ, અષ્ટપ્રતિહાર ખરેખર કપરું છે. પણ જેણે કાયાથી પર એવા એક માત્ર આત્માના તપ, ચૌદ પૂર્વ તપ, શેત્રુંજય રોહિણીતપ, દાનતપ, મેરૂમંદિર તપ, અસ્તિત્વને જ સ્વીકાર્યું છે. અને જેને શાશ્વતધામ મોક્ષમાં વહેલા ગણધર તપ, ચતુર્વિધ તપ, પાંચમ, અગિયારસ, પોષ દશમી, પહોંચવાની તમન્ના છે. તેઓ આ દેહને ભોગનું નહીં પણ ધર્મ-તપનું તીર્થકર જ્ઞાન તપ, ત્રણેય ઉપધાન તપ, ગૌતમ કમળતા, મોક્ષદંડ સાધન માની તેની પાસેથી કામ લીધું છે. એવાં મંજુલાબેન તપ, પ્રદેશી રાજયતપ, કંઠાભરણ તપ, ચૌદપૂર્વનો તપ, જૈનશાસનના જ્યોતિર્ધર તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. ભ. પંચપરમેષ્ટી તપ, લોકનાવિકા તપ, નગુણ સંપત્તિ તપ, શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના શુભાશિષથી તેઓના નવનિધાન તપ, મોટાદશ પચ્ચખાણ તપ, દારિદહરણ તપ, બે પટ્ટાલંકાર સિંહગર્જનાના સ્વામી સ્વ.૫.પૂ. આ. દેવ વખત એકાંતરે કલ્યાણ તપ, ધર્મચક્ર તપ, વીશસ્થાનકતપ, જેવા શ્રીમદ્વિજયમુક્તિચંદ્રસૂરિશ્વરજી મ.સા.ને ધર્મદાતા ગુરુદેવપદે ઘણાં તપ-તપશ્ચર્યા કર્યા છે. અને હજુ ચાલુ છે. ઉપરાંત છ કરોડ સ્વીકારી જે કાંઈ ધર્મઆરાધના કરી છે. તે ખરેખર અનુમોદનીય છે. પિસ્તાલીશ લાખ ઉપરાંત (અને હજુ પણ ચાલુ) નવકાર મંત્રનો તેઓએ મોટાભાગનાં સત્કાર્યો સ્વ.પૂ.આ.ભ. શ્રી જાપ કર્યો છે. ચીમનલાલ નાથાલાલની સઘળી મિલ્કત તેમના મુક્તિચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં તથા તેમના પરિવારના આદેશ અનુસાર તેમના દીકરાએ બંગલાની કિંમત સહિત પ.પૂ.આ.શ્રી. વિચક્ષણસૂરિજી પ.પૂ.આ. દેવ પ્રભાકરસૂરિજી. ધર્મકાર્યમાં વાપરી છે. પૂ.આ.શ્રી જયકુંજરસૂરિશ્વરજી, પૂ.આ.ભ. પૂર્ણચંદ્રસૂરિજી તથા પૂ.આ.ભ.શ્રી મુક્તિપ્રભાસૂરિજીનાં માર્ગદર્શન નીચે કરતાં રહ્યાં છે. - શ્રી મોતીભાઈ સરેમલજી તેઓનાં તપ અને સત્કાર્યો અનુમોદવા યોગ્ય છે. જે આ મુજબ છે. કર્ણાટક પ્રદેશમાં બેલગામમાં શા. સરેમલજી પ્રતાપ૧. સં. ૨૦૩૨માં અમદાવાદથી તારંગાજી છ'રી પાલક ચંદજીનો સુખી-સંપન્ન પરિવાર ધર્મ-ધ્યાનમાં પણ એટલોજ સંઘ, ૨. સં. ૨૦૩૦ અમદાવાદના કૃષ્ણનગરમાં અંજનશલાકા- ઓતપ્રોત થયેલ. મૂળ રાજસ્થાન જિ. ઝાલોર મુ: હરજી. આ પ્રભુપ્રતિષ્ઠા-ધ્વજપ્રતિષ્ઠા (કાયમી), ૩. અમદાવાદ - પરિવારમાં જૈન ધર્મના સંસ્કારોનું સિંચન તેમની પેઢી દર પેઢીની રંગસાગરમાં પ્રભુ તથા ધ્વજ પ્રતિષ્ઠા (કાયમી), ૪. રાંધેજા : બે પરંપરા હોય તેમ જણાય છે. સરેમલજીના પરિવારમાં ત્રણેક વર્ષ મંદિરમાં પ્રભુપ્રતિષ્ઠા ૫. હસ્તગિરિ : પ્રભુપ્રતિષ્ઠા ૬. પાલીતાણા : પહેલાં બે દીક્ષાઓ સંપન્ન થઈ તે પછી જ વૈરાગ્યનો અને ધર્મનો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy