________________
૦૩૪ ૪
બૃહદ્ ગુજરાત શત્રુજ્ય મહાતીર્થનો ૨૭૦૦ યાત્રિકોનો છરી પાલિત સંઘ, શ્રી શાંતિનાથ જૈન યુવા મંડળ આયોજિત જૈન એક્તા સંમેલન સમસ્ત જૈન સમાજ દ્વારા શ્રી શંખેશ્વર તીર્થમાં દાનવીરપદ પ્રદાન મુંબઈમાં ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ચેરમેન (શ્રી શત્રુંજયનો ઐતિહાસિક છરી પાલિત સંઘ શંખેશ્વરમાં ચાર દાનવીર શેઠ શ્રી દીપચંદભાઈ ગાર્ડ અને ભારત જૈન મહામંડળના દિવસ રોકાયો. ૨૨૦૦ અઠ્ઠમ થયાં. હજારો યાત્રિકોએ આ સંઘના પ્રમુખશ્રી કિશોરચંદજી વર્ધન અને મહારાષ્ટ્ર સરકારના દર્શનનો લાભ લીધો તે દરમ્યાનઆ પદ પ્રદાન થયેલ. શ્રી ગૃહનિર્માણના તેમ જ આવાસ મંત્રી રાજ કે. પુરોહિત સાહેબ દ્વારા
જીરાવાલા તીર્થમાં “પરેશ ભોજનશાળા ભવન” નું ભવ્ય “સમાજરત્ન'ની પદવીથી સન્માનીત કરવા બદલ ગાયત્રી પંચાગ નિર્માણ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થમાં ““સંઘવીભેરુ વિહાર'નું પરિવાર તરફથી હાર્દિક અભિનંદન. ભવ્ય નિર્માણ. “સંઘવી ભેરુ વિહાર” ની બાજુમાં જ સંઘવી સૌજન્ય: શ્રી શત્રુંજય મહાતીર્થથી શ્રી ગિરનારજી તીર્થનો સુંદરબેન. - દેલવાડા તીર્થમાં “સંઘવી ભેરુમલજી હુકમચંદજી
છ'રી પાલક સંઘ : બબિતાબેન તારાચંદજીના ૫OO આયંબિલ ભોજનશાળા ભવન” – શ્રી અચલગઢ તીર્થમાં “શ્રીમતી સુંદરબેન નિમિત્તે. ભેરમલજી ભોજનશાળા ભવનનું નિર્માણ. શ્રી શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર ધર્મશાળામાં એક વિંગનું નિર્માણ. જીવદયા અને સમાજ- સ્વ. મધુરીબેન ચીમનલાલ શેઠ સેવા હેતુ માલગાંવમાં “સંઘવી પરેશ સેવા કેન્દ્ર' ભવનનું પૂ. ગુણિવર્યશ્રી પૂણચંદ્રવિજયજી મહારાજશ્રીએ એક નિર્માણ, હસ્તગિરિ તીર્થમાં પાણી તૃપ્તિગૃહનું નિર્માણ, શ્રીમતી જગ્યાએ લખ્યું છે કે માણસની સાચી ઓળખાણ તે કેટલું કમાય છે સુંદરબેનનાં વર્ષીતપનાં પારણાં નિમિત્તે સામુહિક બિયાસણા તેમ તેના પરથી નહિ, પણ કમાયલું કેટલું બચાવીને સદ્ઉપયોગ કરી જ સામુહિક પારણાનું આયોજન. શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી શકે તેના પરથી જ સંપત્તિમાન કહેવાય છે. સદાચાર અને આદિશ્વરદાદાનાં જિનબિંબોનું ભવ્યાતિભવ્ય ૧૮ અભિષેક તેમ જ સંસ્કૃતિથી જ માનવી ચારિત્ર્યવાન ઓળખાય છે. ધર્મક્રિયાઓ સ્વામીવાત્સલ્યનું આયોજન. શ્રી માલગાંવમાં અતિભવ્ય કેટલી કરે છે તેના પરથી નહિ પણ અંતર પરીણતિ કેટલી વિકસી ઉપધાનતપ, ઉજમણું તેમ જ અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન. શ્રી તેના પરથી જ ગણી શકાય છે. મુંબઈ શાંતાક્રુઝ વેસ્ટમાં રહેતા શ્રી શંખેશ્વર મહાતીર્થમાં અઢાઈ મહોત્સવનું આયોજન, શ્રી રાણકપુર ચીમનભાઈ કે. શેઠનું કુટુંબ આધ્યાત્મિક વિચારોથી રંગાયેલું છે. આદિ પંચતીર્થ યાત્રાનું આયોજન. શ્રી જીરાવાલાજી, અનાદરા, પરિવારના સભ્યો રૂઢિગત વિચારોમાંના વમળમાંથી બહાર વરમાણ, માલગાંવ આદિ સ્થાનોમાં ૧૦ નેત્ર શિબિરોમાં ૧૫OO નીકળીને શાંત, પ્રસન્ન અને પરમાનંદ સ્વભાવની સ્થિરતાને લગભગ ભાઈ-બહેનોનાં આંખના ઓપરેશન. ગુલાબગંજમાં જૈન ખરેખર પામ્યા છે. આ પરિવારના સૌજન્યમૂર્તિ સ્વ. મધુરીબેન મંદિર બનાવવામાં મહત્ત્વપૂર્ણ સહયોગ, શ્રી પાલીતાણા તીર્થે એક આદર્શ સન્નારી તરીકેનું પારમાર્થિક જીવન જીવી ગયાં. નવાણું યાત્રાનું આયોજન. દુકાળના સમયમાં ૭ ગામોમાં ગાયો
જનાર તો એક દિ ચાલ્યા ગયા, સગુણ સદા જેના સાંભરે, માટે ઘાસચારાની વ્યવસ્થા. “સંઘવી ભેરુ વિહાર' પાલીતાણામાં
સંસ્કારનો વારસો આપી ગયા, તે ઉપકાર કદીયે ન વિસરે. પ્રતિદિન તપસ્યાનું આયોજન. શ્રી શત્રુંજય મહાતીર્થ
સૌરાષ્ટ્રની રળિયામણી ભૂમિ માંગરોળની પુણ્યભૂમિમાં પાલીતાણામાં સાર્વજનિક ભોજનશાળાનો પ્રારંભ. સંઘવી ભેરમલજીના સ્વર્ગારોહણ સ્થાન અનાદશમાં હોસ્પિટલ નિર્માણ
મધુરીબેનનો જન્મ થયો. માતાપિતાએ સંસ્કારસિંચન કર્યું.
નાનપણમાં સુંદર ધાર્મિક સંસ્કારો મળવાને કારણે જીવનમાં પ્રારંભ. શિરોહી (રાજ.) જનરલ હોસ્પિટલમાં નેત્ર ચિકિત્સાનું
દેવગુરુધર્મની પ્રાપ્તિ થયા પછી આંતરિક ગુણસંપત્તિની પણ વૃદ્ધિ આયોજન. તા. ૫-૧૧-૯૬ના સિદ્ધિગિરિ પાલીતાણાથી
થઈ. જીવનમાં સદ્ગુણો વિકસાવ્યા હતા. ઇ.સ. ૧૯૪૪માં સમેતશિખરજી મહાતીર્થ રેલ્વે દ્વારા મહાસંઘ યાત્રાનો પ્રારંભ.
મુંબઈમાં વસવાટ કરતા ધર્મપ્રેમી ચીમનલાલ કાનજીભાઈ અર્બુદાચલ પર્વતની તળેટીમાં “અનાદરા તળેટી તીર્થ” યાને શ્રી
શેઠ માંગરોળવાળા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જીવનમાં ભેરુતારક પાર્થપ્રભુ જૈન જે. મહાતીર્થ, જેમાં–અતિનયનરમ્ય
સરળતા, વ્યાવહારિક્તા, કુશળતા અને નિસ્વાર્થ સેવાગુણથી શિલ્પકલાયુક્ત વિશાળ જિનાલય, રમણીય યાત્રિક નિવાસ,
પરિવારમાં સૌનાં પ્રીતિપાત્ર બન્યાં. દર્શન, પૂજા, ભક્તિ, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, ચબૂતરો આદિનું નિર્માણ
સામાયિક, નવકાર જાપ, વ્રત, નિયમાદિ આરાધનાપૂર્વક કાર્ય ચાલી રહ્યું છે. ૨૧ આચાર્ય ભગવંતો તથા ૬૦૦ સાધુ
પરિવારમાં સૌની ઝીણામાં ઝીણી કાળજી લીધી. ભારોભાર સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ઐતિહાસિક ભવ્ય અંજનશલાકા
નીતરતા વાત્સલ્યભાવને કારણે દાંપત્યજીવનનાં પિસ્તાલીશ વર્ષ પ્રતિષ્ઠા જે વસ્તુપાલ તેજપાલની યાદ આપનાર હતા. તારાચંદ
પરમાર્થભાવથી સુવાસિત કરતા ગયાં. મોહનભાઈ દ્વારા, માતુશ્રી સુંદરબેનની પ્રેરણાથી ઘણાં ધર્મકાર્યો સુસંપન્ન બન્યાં. દાનવીર શેઠ શ્રી તારાચંદજી ભરમલજી સંઘવીને ઇ.સ. ૧૯૮૭માં આખું કુટુંબ તથા સંબંધીઓના પરિવારો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org