________________
પ્રતિભા દર્શન
જે ૦૩૩ પંચાસ્તિકાય વિશે કે પદ્રવ્યવિષે બોલવાનું ચાલુ કરે ત્યારે વિક્રમ સંવત - ૨૦૫૪ના મહાવદ.૭ને બુધવાર તા. ૧૮-૨અખ્ખલિત પ્રવાહ વહેતો જ રહે. તેમનું સમ્યગદર્શન વિશુદ્ધ હતું. ૧૯૯૮ના રોજ વતન પ્રાંગધ્રામાં જ ૭૭ વર્ષની વયે દેહ છોડ્યો. અને ઊંડું સ્વરૂપચિંતન હતું. પદાર્થના જ્ઞાતા હતા.
જીવનકાળ સુધી આત્મસ્વરૂપમાં મસ્ત રહેનાર અને રોજ કિશોરાવસ્થા ધ્રાંગધ્રામાં વિતાવ્યા પછી જીવનકાળ સુધી અચૂક નિશ્ચિત મંત્રજાપ કરનાર પાર્શ્વનાથ અને પદ્માવતીજીનો તેમની કર્મભૂમિ મુંબઈ રહી, પોતાનો સંબંધ અધ્યયન અને જાપ કરનાર આ આત્મજ્ઞાની સાધુપુરુષ દીક્ષિત ન હોવા છતાં અધ્યાપન સાથે જોડી દીધો, મૌલિક વિચારધારા સાથે ધર્મને તેમની આત્મદશાને અનુલક્ષીને શ્રી પ્રાંગધ્રા તપગચ્છસંઘે એમની વૈજ્ઞાનિકદૃષ્ટિએ પારખવાની તેમની શક્તિ અને કોઠાસૂઝ ગજબનાં પાલખી કાઢી ભવ્ય ઉત્સાહપૂર્વક તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર હતાં. તેમના પ્રવચનોનું લગભગ ૮૦૦૦ પાનાનું લખાણ તથા કરી જે માન આપ્યું તે શિરમોર હતું. ધ્વનિમુદ્રિત કરેલી કેસેટો આજે પણ ઉપલબ્ધ છે. તેમની વિદ્વત્તા
માલગાંવ (રાજ.)તા દાનવીર સંઘપતિ અને મોલિક વિચારધારાનો લાભ અનેક શ્રમણભગવંતો અને સાધ્વી ભગવંતોએ પણ લીધેલ છે. સાથે સ્થાનકવાસી સંપ્રદાયના
શ્રી ભરમલજી હુકમચંદજી બાફના મહાસતીજીઓ અને ખરતરગચ્છના સાધુ-સાધ્વીઓ પણ તેમની
પ્રારંભિક જીવન : ઘણાં વર્ષો પૂર્વ આ પરિવારમાં સંઘ જ્ઞાનગંગાનું આચમન કરનારાં હતાં. તેઓ મૂર્તિપૂજાના વિરોધીઓ
નીકળ્યો હતો. માટે આ પરિવાર સંઘવી પરિવાર તરીકે ઓળખાય સમક્ષ મૂર્તિપૂજાની તાર્કિકતા અને વૈજ્ઞાનિક્તા દર્શાવી બુદ્ધિગમ્ય
છે. જીવનમાં પરિસ્થિતિ કદી એક સરખી નથી. સંઘવી દલીલોથી પોતાનો મત વ્યક્ત કરતા, અલબત્ત આવું કરવામાં
ભેરવમલજીની પરિસ્થિતિ સામાન્ય હતી છતાં ઉદારતા અને તેમણે ક્યારેય ડંખ કે દ્વેષ રાખ્યાં ન હતાં.
હૃદયની સરળતા આકાશને આંબી જાય તેવી હતી. ગામમાં એવી પ્રબુદ્ધ જીવનસામયિકમાં પ્રકાશિત લેખો માટે તેમને મુંબઈ પ્રસિદ્ધિ કે કોઈને પણ બે-પાંચ પૈસાની આવશ્યક્તા હોય તોય જૈન યુવક મંડળ દ્વારા પુરસ્કારો મળેલ. બુદ્ધિજીવીઓને ભેરમલભાઈ પાસે પહોંચી જાય. ઉછીના લાવીને પણ બીજાને પૈસા ધર્માભિમુખ કરવાની શક્તિ દાદ માંગી લે તેવી હતી. તેમની બે આપી દેતા. એક જ વાત “કોઈનું દુઃખ મારાથી જોવાય નહિ.” બહેનો દીક્ષિત હતી. તેઓ પણ દીક્ષાર્થી જેવા જ હતા. તેમની
એક દિવસ સમાચાર સાંભળ્યા કે છ'રી પાલક સંઘ બાજુના જાગરુકતાનાં દર્શન તેમના નિકટતમ પરિચિતોએ કર્યા છે. તેમની
ગામમાંથી પસાર થશે. ભેરમલજી પહોંચી ગયા. ગમે તે સંજોગે પાસે એવી શૈલી અને દૃષ્ટિ હતાં જેના દ્વારા શ્રી આનંદ
સંઘના પદાર્પણ અમારા નાનકડા ગામમાં થવાં જોઈએ. ધનજી મહારાજની ચોવીશી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
કાર્યકર્તાઓ એકના બે ન થયા. સંઘપતિના પગ પકડ્યા. છેવટે પૂ. મહારાજની સમકિતના અડસઠ બોલની સજઝાય તેમજ શ્રીમદ્
ગુરુદેવને રડીને કરગર્યા. છેવટે સંઘ આવ્યો. ભરમલજી તો રાજયચંદ્રજીની આત્મસિદ્ધિ સમજાવવામાં તેમને ખરેખર સફળતા
હર્ષવિભોર થઈ ગયા. યથાશક્તિ સંઘની ભક્તિ કરી અને એ મળી હતી. જેણે-જેણે આ બધો લાભ લીધેલ છે. તેઓ પ્રસન્ન અને
દિવસે પોતાના મોટા દીકરા તારાચંદભાઈને કહ્યું “ “દીકરા! - પ્રભાવિત થયા છે. તેમની દષ્ટિ અને જ્ઞાનગંગા કોઈ છીછરા
જીવનમાં પુણ્યોદયે શક્તિ મળે તો વધુ ને વધુ સાધર્મિક ભક્તિ કુંડાળામાં બંધાઈ ન હતી. જે-જે ધર્મમાંથી ઉત્તમ તત્ત્વો મળ્યાં તે
કરજે.” પુણ્ય સાથ આપ્યો. લક્ષ્મીએ જાણે આ પુણ્યશાળીને ત્યાં અપનાવી લીધાં હતાં. વેદાંત હોય કે ભગવગીતા – અન્ય ધર્મના
વાસ કર્યો. પૂ.આ.શ્રી. જિનપ્રભસૂરિશ્વરજી મ.સા. (તે વખતે આવા મહાન ચિંતનોને તેમણે જૈન દર્શનના સંદર્ભમાં મૂલવ્યા છે.
મુનિશ્રી)ની શુભ નિશ્રામાં પોતાના ગામમાં જ ઉપધાન તપ આવી અદ્ભુત સિદ્ધિએ તેઓ સૌના આદરણીય બની રહ્યા હતા.
કરાવ્યાં. મહોત્સવ દરમ્યાન પ્રભાવના આપવા પોતે જ ઊભા રહે. જૈનધર્મનાં સૂક્ષ્મગહન તત્ત્વોના અભ્યાસીનું “સ્વરૂપમંત્ર’ બદામ, અખરોટ ભરી ભરીને આપે, લેનારને રૂમાલ પાથરવો પડે પુસ્તક પ્રાંગધ્રા હૈ.પૂ.પૂ. તપગચ્છસંઘે પ્રકાશિત કરી ગૌરવ લીધું એ રીતે આપતા. છે. તેઓએ નવકારમંત્ર વિશે લખેલા લેખમાં મંત્રને યોગ્ય રીતે
એમનાં જીવનમાં થયેલ અનેક સુકૃતો અને સામાજિક “સ્વરૂપમંત્ર' તરીકે ઓળખાવ્યા છે. જેમાં તેમની વિશિષ્ટ મૌલિક છતાં શાસ્ત્રસંમત એવી દૃષ્ટિનો પરિચય થાય છે. મંત્ર આરાધકોએ આ પ્રકાશનમાં એક નજર ફેરવવી જરૂરી છે.
ઝિનેસ બુક ઓફ જૈનીઝમમાં અંકિત થયેલ ૩૨OO
આરાધકોની જીરાવલા તીર્થમાં વિશિષ્ટ આયોજન ૮૧૮૦૦ અઠ્ઠમ છેલ્લે કેન્સરગ્રસ્ત બન્યા. મુંબઈમાં તેમના ભક્તગણમાંના ડોક્ટરે સારવાર કરી પણ દર્દ વધી ગયું. છ માસ પીડા સહન કરી.
થયેલાં. પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં બોલતાં અને વાર્તા કરતાં નવકારમંત્રનાં સ્મરણમાં હમણાં જ
આ અદ્દભુત ઐતિહાસિક આયોજન થયેલ. શ્રી માલગામથી
કાર્યો:
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org