________________
૦૩૨ જે
બૃહદ્ ગુજરાત. આચાર્યદેવશ્રી ના શુભ હસ્તે સંઘમાળાનો મંગળ પ્રસંગ. કુળને જૈન ભોજનશાળા. રાતેજ તીર્થમાં શાહ ચંપાબેન જૈન ચાર ચાંદ નહિ. પરંતુ ચૌદ ચાંદ લગાવી દે તેવો કુલદીપક પુત્રરત્ન ભોજનશાળા, આબુ તીર્થમાં – આબુ - દેલવાડા તીર્થમાં મુખ્ય અતુલકુમારનો પરમ ઉપકારી આચાર્યદેવશ્રી રામચંદ્રસૂરિશ્વરજી મંદિર મહાવીર સ્વામી ભગવાનના દેરાસરમાં મૂળનાયકની મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં પ્રતિષ્ઠા તથા નેમિનાથ ભગવાનના દેરાસરજીમાં એક દેરીની વિ.સં. ૨૦૪૭ના વૈશાખ વદ ૫ને રવિવાર તા. ૨-૬-૧૯૯૧ના પ્રતિષ્ઠા. સિદ્ધગિરિ પાલીતાણામાં ગિરિરાજ ઉપર નૂતન બનેલ મંગળ દિને વડલા જેવા ઘેઘુર શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર આદિશ્વર ભગવાનના દેરાસરજીમાં શ્રી સંભવનાથ, શ્રી તરફથી આયોજિત ભવ્ય દીક્ષા સમારંભ.
અજીતનાથ તથા શ્રી અભિનંદન સ્વામીજીની પ્રતિષ્ઠા. વિવિધ ક્ષેત્રની નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા
વીસનગરમાં - કાજીવાડના નૂતન દેરાસરજીનું ખાતમુહૂર્ત - છે. પ્રમુખ-શ્રી આબુ તળેટી તીર્થ-માનપુર-આબુરોડ (રાજસ્થાન), મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા. રાંતેજમાં રાંતેજ - તીર્થમાં એક શ્રી અલૌકિક પાર્શ્વનાથ તીર્થ-ઉજ્જૈન (એમ.પી.), શેઠ આણંદજી
દેરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા, વીસનગરમાં કલ્યાણજી પેઢી-અમદાવાદ, શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર
શ્રાવક - પૌષધશાળા (ઉપાશ્રય) નું ખાતમુહૂર્ત તથા ઉદ્ધાટન. કોન્ફરન્સ-મુંબઈ, શ્રી વડગામ તાલુકા વેપારી એસોસિયેશન- વિસનગરમાં શ્રાવિકા ઉપાશ્રયનું ઉદ્દઘાટન. પૂણી તીર્થમાં - વડગામ (ઉ. ગુજરાત), શ્રી વડગામ માધ્યમિક કેળવણી મંડળ ઉપાશ્રયનું ઉદ્ઘાટન. ઇડર તીર્થમાં – જ્ઞાનમંદિર ખાતમુહૂર્ત. આબુ વી.જે.પટેલ હાઈસ્કૂલ-વડગામ. ટ્રસ્ટી : શ્રી વાલમ જૈન તીર્થ, શ્રી
તળેટી તીર્થમાં – માનપુરમાં ૨૪ દેરીમાં ૧ દેરી, વડગામમાં - શ્રી રાંતેજ જૈન તીર્થ, શ્રી મેત્રાણા જૈન તીર્થ, શ્રી પાલનપુર જૈન
ચિંતામણી પાર્શ્વનાથની દેરાસરજીના ધ્વજદંડનો લાભ. મિત્રમંડળ, શ્રી વડગામ જૈન સંઘ, શ્રી જૈન મિત્ર મંડળ-પાલનપુર
પાલનપુરમાં - આસો માસની નવપદજીની કાયમી ઓળી તથા પ્રમુખ ૬ વર્ષ, ટ્રસ્ટી ૭ વર્ષ. શ્રી વડગામ ગ્રામ પંચાયત - વડગામ
પારણાં કરાવવાનું ચાલુ છે. તારંગામાં - (નવીન ધર્મશાળા) શાહ - સરપંચ ૫ વર્ષ. શ્રી પાલનપુર - વડગામ - દાંતા માર્કેટ કમિટી
ચંપાબેન પ્રેમચંદ ઈશ્વરલાલ પામી ભવન. વડગામમાં - - પાલનપુર - ૧૫ વર્ષ, શ્રી બનાસકાંઠા જિલ્લા વેપારી મહામંડળ
સેવંતિભાઈનાં લગ્ન પ્રસંગે ઝાંપા ચૂંદડી (ગામ જમણ), શેઠ - પાલનપુર - ૫ વર્ષ, શ્રી પાલનપુર ગંજબજાર એસોસિયેશન -
પ્રેમચંદ ઈશ્વરલાલ હાઈસ્કૂલ ભવન, દુષ્કાળમાં વડગામ મુકામે પાલનપુર - ૫ વર્ષ. શ્રી ધાણધાર કેળવણી મંડળ - પ્રમુખ -
કેટલ કેમ્પ અને દર વર્ષે અનેક પાંજરાપોળમાં દાન. ૧૭ વર્ષ.
આ સિવાય દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ભોજનશાળા, શત્રુંજય ગિરનાર, સમેત શિખરજી, પાવાપુરી આદિ
આયંબિલશાળા, ધર્મશાળા, સાધર્મિક ભક્તિ, પાંજરાપોળ, લગભગ ૯૦ તીર્થોની યાત્રા.
અનુકંપા આદિ વિવિધ કાર્યોમાં સમયે સમયે યથાયોગ્ય અનુદાનનો
લાભ મેળવાય છે. દેવગુરુની ભક્તિ, સાધર્મિક ભક્તિ, જ્ઞાન, પિતાશ્રી ૫૧ વર્ષની ઉમરે વિ.સં. ૨૦૧૩ના કારતક સુદ
જીવદયા, અનુકંપામાં અનુદાન અને ધાર્મિક ક્ષેત્રોનો વહીવટ. એ ૭ના દિવસે સમાધિમય રીતે પરલોક સિધાવ્યા. માતુશ્રી હાલ ૮૦
તેમની ખાસ રુચિ છે. શુભ વિચારો ગ્રહણ કરવાનું, અશુભ વર્ષની ઉંમરે પણ પૂજા કરી શકે છે. છોટાલાલ, રમણીકલાલ,
વિચારો દૂર કરવાનું અને સમાધિમરણ મેળવવાનું મન છે. સેવંતિલાલ - ભાઈઓ સુરત - મુંબઈમાં વેપાર - કારોબાર સંભાળે છે. ચિ. અતુલ (અમદાવાદ મુકામે વિ.સં. ૨૦૪૭ ના જીવનકાળ સુધી આત્મસ્વરૂપમાં મસ્ત રહેવાર વૈશાખ વદ ૫ ના રવિવારના મંગલ દિવસે પ્રવજ્યા ગ્રહણ કરી,
સ્વ. પંડિત પન્નાલાલ, જ. ગાંધી મુનિશ્રી હિતરુચિવિજયજી તરીકે સુંદર આરાધના આરાધી રહ્યા છે. ચિ. અનિલ - મુંબઈ ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા નામ એમનું પનાલાલ ગાંધી. સૌરાષ્ટ્રના વાંકાનેરમાં છે. સુધીર, રાજેશ, નિલેશ, હિતેષ, રૂપેશ પાંચેય ભત્રીજા મુંબઈ- વિ.સં. ૧૯૭૬ના મહાવદી ૪ ના પિતા જગજીવન સોમચંદ તથા સુરતમાં ભાઈઓ સાથે વ્યવસાયમાં સંકળાયેલા છે. દીકરી-ત્રણ,
માતા પાર્વતીબહેનના ઘેર એમનો જન્મ, તેઓની યોગસાધના ખૂબ ભત્રીજી પાંચ છે. દેવગુરુની ભક્તિ અને કૃપાથી જિનવાણી
જ ઊંચી હતી. પદ્માસનમાં તેઓ કલાકો સુધી બેસી શકતા. શ્રવણથી સવિચારોનું મનન-સિંચન થયું. સારા સંસ્કારોથી તેઓએ ઉપધાન તપ, દશવર્ષનાં એકાસણા, પર્યુષણમાં ચોસઠ જીવનમાં તન-મન અને ધનનો સદુપયોગ શક્ય હોય તેટલો કરી
પહોરી પૌષધ કરેલ હતા. તેમણે અહમ પદનો સળંગજાપ દીર્ધકાળ શકાયો. આ કુટુંબે સંયુક્તપણે શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર
સુધી કરેલ તેથી એમની ચેતના શક્તિ કુંડલિની જાગૃત થઈ હતી. અને માતુશ્રી ચંપાબહેનના નામે સંપત્તિનો નીચે દર્શાવ્યા મુજબ એમના અસાધારણ ક્ષયોપશમને કારણે અંદરનો ઉઘાડ ઘણો મોટો સદ્ વ્યય કરેલ છે. વાલમ જૈન તીર્થમાં-શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ હતો. તેઓ સ્વરૂપજ્ઞાન વિશે, આત્મજ્ઞાન વિશે, ગુણસ્થાનક વિશે,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org