SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૭.૩૦ મોટાભાઈની પુત્રીઓ સાથ્વીશ્રી કિર્તનરેખાશ્રીજી અને સાધ્વી એકસરખાં જતાં નથી. ચડતી-પડતી દિવસ-રાતની માફક જીવન વિરાંગરેખાશ્રીજી આરાધના કરી રહ્યાં છે.આ દીક્ષા પ્રસંગે સાથે સંકળાયેલ છે. તડકો-છાંયો શ્રીમતી શારદાબેનનાં જીવનમાં ભારતમાં સૌ પ્રથમવાર હેલિકોપ્ટરથી વર્ષીદાનનું આયોજન પણ આવ્યો હતો. તે વખતે તેમણે સહેજપણ હતાશ થયા વિના કરવામાં આવેલ. પોતાના બીજા પુત્રને પણ પૂજયશ્રીની પાસે રાખી પોતાની આંતરસૂઝથી માર્ગદર્શન મેળવી હિંમત દાખવી જીવનને સ્વયં પણ સજોડે સંયમની ભાવના ભાવી રહ્યા હતા. સમતોલ રાખવા પ્રયત્ન કર્યો. જયારે લક્ષ્મીજીની અપારકૃપા એમને પૂછતાં તેઓ હંમેશા કહેતા હોય છે. “કે આ બધું વરસી ત્યારે પણ ન અભિમાન, ન દંભ, ન તિરસ્કાર કે ન ઇર્ષા. થાય છે તે ગુરુકૃપાથી જ થાય છે.” હાલમાં શ્રી વિમલભાઈએ વિકટ પરિસ્થિતિમાં પણ ખડકની જેમ ઊભા રહેવાની સૌને પ્રેરણા પાલીતાણામાં ૩૮ દીક્ષા મહોત્સવ પ્રસંગે પોતાના પરિવાર સાથે આપ્યા કરી છે. પછી તો સમય જતાં તેમણે સામાજિક આરોગ્ય પોતે પણ સંયમગ્રહણ કરી મુનિકલ્યાણરત્નવિજયજી તથા તેમના વિષયક, આર્થિક અને શૈક્ષણિક રીતે ઘણાં ઉમદા અને પુત્ર રૂચિતકુમારે દિક્ષા ગ્રહણ કરી રમ્યાંગરત્નવિજયજી બન્યા. અવિસ્મરણીય કાર્યો કરવા માંડ્યાં. હાલ તેઓ સ્ત્રીઓની, તથા તેમનાં સંસારી ધર્મપની રતનબેને સા.શ્રી તારકરેખાશ્રીજી બાળકોની, વૃદ્ધોની, અપંગોની સમસ્યાઓમાં ઊંડો રસ લઈ કાર્ય નામ ધારણ કર્યું. મોટાભાઈ વસ્તીમલજી જીવરાજજીએ સંયમ કરે છે. તેઓ ફક્ત આર્થિક જ નહિ પરંતુ માનસિક અને શારીરિક સ્વીકારી વિનિતરત્નવિજયજી નામ અને ધર્મપત્ની સોનીબહેને રીતે તેમાં ઓતપ્રોત થઈ જાય છે. શૈક્ષણિક ક્ષેત્રે શ્રીમતી શારદાબેન સંયમ સ્વીકારી સા. ગણરેખાશ્રીજી નામ ધારણ કર્યું, પત્ર યુ. મહેતા કન્યા છાત્રાલય (મહાવીર જૈન વિદ્યાલય) અમદાવાદ. દીપકકુમારે દીક્ષા ગ્રહણ કરી દીક્ષિતરત્નવિજયજી નામ ધારણ વડગામ, મહાલ કેળવણી મંડળ, છાપી શાળા તથા હોસ્ટેલ જેમાં કર્યું. સંપત્તિ સમૃદ્ધિ અને મોહમાયાનો સંપૂર્ણ ત્યાગ કરી ૨૩00 જેટલાં બાળકો અભ્યાસ કરે છે. મેમદપુર ગામમાં પણ આયોજનના મુખ્ય સૂત્રધાર હતા શ્રી વિમલભાઈ જીવરાજજી માધ્યમિક, ઉચ્ચતર વિભાગ તથા કોમ્યુટર વિભાગ, તપોવન તેમને શત શત વંદના. સંસ્કાર પીઠ, ગાંધીનગર (કોબા) - કન્યા છાત્રાલય કડી, અમદાવાદ મેનેજમેન્ટ એસો, સાબરમતી હાઈસ્કૂલ - અમદાવાદ, શ્રેષ્ઠ શ્રાવિકારસ્ત શ્રી સંયુક્તા જૈન વિદ્યાર્થીગૃહ-સાયન-મુંબઈ જેવી સંસ્થાઓને દાન શારદાબેન ઉત્તમલાલ મહેતા આપી બહેનો અને બાળકોના શૈક્ષણિક વિકાસનો પાયો નાંખ્યો અને આગળ વધવામાં મદદ કરી. સત્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ અને નિયમીતતાનું ચુસ્તપણે પાલન કરનાર અને જેનું જીવન સાદાઈ, સહનશીલતા, સ્વાભિમાન, આરોગ્ય ક્ષેત્રે શ્રી યુ.એન. મહેતા ઇન્સ્ટિ. ઓફ સ્વદેશપ્રેમ જેવા સદગુણોથી મહેકતું છે. ગમે તેવા કપરા સંજોગોમાં કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (સિવિલ હોસ્પિટાલ) અમદાવાદ, કોઠાસૂઝથી માર્ગ કાઢી કાર્યને વેગ આપનાર અને પૂર્ણતા સુધી સામુહિક આરોગ્ય કેન્દ્ર મેમદપુર - જિ. બનાસકાંઠા. આઈ.સી. પહોંચવાની હિંમત રાખનાર શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ સી. યુનિટ - પાલનપુર, જીવરાજ હોસ્પિટાલ અમદાવાદ, શ્રી યુ. મહેતાની આ ઓળખ છે. એન. મહેતા આઈ હોસ્પિટાલ (સિવિલ હોસ્પિટાલ) અમદાવાદ, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ મેમદપુર જેવાં ઠાકરશી હોસ્પિટલ અમદાવાદ વિગેરે હોસ્પિટાલોને સારું એવું નાનકડાં ગામમાં જન્મ થયો. પિતાનું નામ મણિલાલ પ્રેમચંદ દાન આપેલ છે. ધાર્મિકક્ષેત્રે શ્રી ગોડીજીપાર્શ્વનાથ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દેસાઈ અને માતાનું નામ બબુબેન. માતા-પિતા ધર્મનિષ્ઠ અને - અમદાવાદ, શ્રી ૧૦૮ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ શંખેશ્વર, શ્રીમદ્ વ્યવહારકુશળ હતાં. સંસ્કારી માતા-પિતાને હાથે શારદાબેનનું બુદ્ધિસાગર સૂરિશ્વરજી સમાધિ મંદિર - વિજાપુર, તારંગા તીર્થમાં ઘડતર થયું. ભણતર થોડું પણ ગણતરમાં ભલભલાને આંબી જાય ધર્મશાળા માટે, લાંભા જૈન દેરાસર અમદાવાદ, સેરીશા, છાપી, તેવાં શારદાબેનનાં લગ્ન મેમદપુર ગામના વતની શ્રી ઉત્તમલાલ પાટડી, આંબલિયાસણ, કનોડા, રાણીપ જેવા ગામોમાં તથા નાથાલાલ મહેતા સાથે થયાં હતાં. તેઓ બી.એસ.સી. થયાં હતાં. પુષ્પદંત જૈનસંઘ સેટેલાઈટ સાબરમતી (જૈન નગર), મણિનગર અને વિખ્યાત દવાની કંપની સેન્ડોઝમાં નોકરી મળી હતી. પરંતુ પાંજરાપોળ જેવાં અમદાવાદના વિસ્તારોમાં થઈને આશરે ૧૫ થોડો સમય બાદ તેમની તબિયત અનુકૂળ રહેવા ન લાગી ત્યારે કરતાં વધારે ઉપાશ્રય માટે અર્થિક મદદ કરી છે. સાથે સાથે કોઠ, પતિની કથળેલી શારીરિક, માનસિક તબિયત અને આર્થિક છાપરિયાળા, નવસારી તેમ જ અન્ય નાની-મોટી પાંજરાપોળમાં મૂંઝવણ વચ્ચે પણ ધીરજ અને સહનશીલતા રાખી સંયમ અને અબોલ જીવો માટે દાનની ગંગા વહેવડાવી છે. જયારે ગુજરાત, સ્થિરતાથી જીવનને સુમધુર બનાવ્યું. તેઓએ હંમેશા કાર્યેષુ બિહાર, દિલ્હીમાં પણ આત્મ વલ્લભ સ્મારક સંસ્થામાં પણ તેમનું મંત્રીની ફરજ બજાવી હતી. વ્યક્તિના જીવનમાં દરેક વર્ષે નામ જોડાયેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy