________________
૦૩૦ ૪
બૃહદ્ ગુજરાત જગદ્ગુરુ આચાર્યશ્રી ચરણતીર્થ મહારાજ' તરીકે પ્રસિદ્ધ થયા.
પોતાની વિચક્ષણ બુદ્ધિના પ્રભાવે ભલભલા માથાભારે ઇ.સ. ૧૯૭૦માં વયોવૃદ્ધત્વને કારણે તેઓશ્રીએ શ્રી તત્ત્વોને રમતાં રમતાં અંકુશમાં લઈ શકતા હતા. પોતાની આગવી ભૂવનેશ્વરી પીઠનું સંચાલન પોતાના કાર્યદક્ષ, ઉત્સાહી અને
પ્રતિભાને પ્રભાવે ગમે તેવી આંટીઘૂંટીમાં પણ સ્વસ્થતા જાળવી ધર્માનુરાગી પુત્ર શ્રી વૈદ્ય ઘનશ્યામભાઈ જી. વ્યાસને સોંપ્યું. તા.
રાખતા હતા. વિકટ અને વિષમ પ્રસંગમાં જરાપણ વિચલિત થયા. ૨-૯-૧૯૭૮ના રોજ ચરણતીર્થ મહારાજ સ્વધામ જતાં સમાજને
વિના કુશળતાથી રસ્તો કાઢી શકતા હતા. એવા મૂઠી ઊંચેરા. ન પુરાય તેવી ખોટ પડી છે. તેમનું આદર્શ જીવન સૌને સદાય
માનવી તરીકે જીવન જીવીને યશોજ્જવલ જીવનની ગરિમાને ચાર પ્રેરણાદાયી બની રહેશે.
ચાંદ લગાડ્યા હતા. તેમના જીવનમાં વિલક્ષણ પ્રજ્ઞા, અપ્રતિમ
પુરુષાર્થ અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ અવશ્ય જોવા ફૂલ ગયું ફોરમ રહી
મળતો હતો. ગ્રામકક્ષાએ વડા સેવા સહકારી મંડળીના, જિલ્લા જયંતિલાલ વી. શાહ
કક્ષાએ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના, ગુજરાત
રાજય કક્ષાએ ગુજ. કોમા સોલના અને દેશકક્ષાએ નાફેડના કોઈ માનવચિરાગ જ એવો હોય છે. સંસારના વૈભવ -
ચેરમેન તરીકે એક સાથે રહીને સેવા કરી પોતાનું નામ સુવર્ણાકિત વિલાસ કે વૈર-વિરોધ-ધિકકારની અંધિયારી વચ્ચે એ જન્મ લે છે
કર્યું છે. તેઓશ્રીએ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે વિદેશપ્રવાસ અને અંધારામાં અજવાળાં વેરતા વેરતા નિર્વાણ સાધે છે. એમને
પણ ખેડ્યો હતો. ખોટમાં જતાં કે નબળી ગણાતી સહકારી મારા-તારાની, આગળ-પાછળની, માનપાનની કોઈ દુન્વયી
સંસ્થાઓને અસરકારક નફો કરતી અને ધમધમતી બનાવી છે. દુવિધા ઝાંખી પાડી શક્તી નથી. એમનાં જીવનનું એક જ લક્ષ્ય
સહકારી ક્ષેત્રના વિવિધ પાસાઓનો તલસ્પર્શી અનુભવ અને હોય છે. એમના મૃત્યુનું પણ એક જ લક્ષ્ય હોય છે.
અભ્યાસ કરી અનેરી કોઠાસૂઝને કારણે અનેકના સલાહકાર “સત્યની વેદી પર આત્મસમર્પણ.” પ્રતિકૂળતાઓના બન્યા. અંધારામાંથી સ્વપુરુષાર્થબળે એ આગળ આવે છે ને પોતાના
રાજકીય ક્ષેત્રે પણ શ્રી જયંતિભાઈની સિદ્ધિ નાનીસૂની ધ્યેયને સિદ્ધ કરવા ઝઝૂમે છે.
નથી. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને રાજકીય આવો જ એક માનવ ચિરાગ એટલે કે ઉચ્ચ આદર્શનો કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી જયંતિભાઈ જિલ્લા પંચાયતના અવતાર, સજ્જનતાનો સાગર શ્રી જયંતિલાલ વી. શાહ જેમણે સભ્ય તરીકે ચૂંટાયા. અને ઇ. સ. ૧૯૮૯માં અઢી લાખ મતની જીવનપંથને જયોતિર્મય બનાવવા માટે ખમીર, ખુમારી, અને જંગી બહુમતીએ લોકસભામાં ચૂંટાયા. ૧૯૯૦માં કેન્દ્રના ખાનદાનીનો અખંડ દીપ પ્રજવલિત કર્યો. .
મંત્રીમંડળમાં રાજયકક્ષાના ખેતી અને સહકાર ખાતાના મંત્રી ગૌરવવંતી ગુજરાતના બેમિસાલ બનાસકાંઠાનું વીરક્ષેત્ર
બન્યા. અને છેલ્લે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કર્મઠ અને વડાની વિરલ વસુંધરાએ તા. ૨૫-૧૨-૧૯૨૮થી શરૂ થતી
સક્રિય કાર્યકરની અદાથી કામ કર્યું. બનાસકાંઠાના હજારો લોકોને જીવનયાત્રા જ્યારે જે.વી. શાહના લોકપ્રસિદ્ધ હુલામણા નામના
રોજગારી આપવામાં અગ્રેસર રહ્યા. જિલ્લા ખેડૂત મંડળના પ્રમુખ મુકામ પર આવી પહોંચી ત્યારે તેઓશ્રીની સામાજિક,
તરીકે, ગુજરાત રાજય ખેતીવાડી પેનલના ચેરમેન તરીકે, તેમ જ વ્યાવહારિક, સહકારી, રાજકીય, શૈક્ષણિક, તેમ જ આધ્યાત્મિક
બનાસબેંકના ચેરમેન તરીકે રહીને ખેડૂતોના વીજળી અને અન્ય વિરાટતાનું દર્શન વિશ્વને કરાવ્યું. તે વિરાટતા આપણી બુદ્ધિની
પ્રશ્નો પોતાની આગવી કોઠાસૂઝથી ઊકેલી ખેડૂતોના લોકલાડિલા ફૂટપટ્ટીથી માપવી કે આગિયાને સૂરજની ઓળખ આપવી તેની
બન્યા હતા. વાત્સલ્યના વડલા શ્રી જયંતિભાઈના હૈયામાં જેમ અશક્ય છે. ધર્મરસિક, પ્રતાપી, નવરત્ન, શ્રાદ્ધવર્ય શ્રી
માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાની ભાવના છલોછલ ભરેલી વીરચંદભાઈ પુંજમલભાઈની વંશવેલી ઉપર ઊગેલા પાંચફૂલ
હતી. અત્યંત કુશળતા અને જાગૃતિથી જિલ્લા શિક્ષણ સમિતિના તેમાંનું એક સુગંધી પુષ્પ એટલે જે.વી.શાહ. ધર્મવત્સલા મમતાળુ
ચેરમેન તરીકે એક જ વર્ષના ગાળામાં ચાલીશ હજાર વિદ્યાર્થીઓને માતા મોંઘીબેનનું એ મોંઘેરું મહામૂલું રત્ન તેઓશ્રીએ જીવનનો
શાળામાં દાખલ કરીને અને ત્રણ વર્ષના ગાળામાં છ હજાર નવા રજતયુગ એટલે યુવાવસ્થામાં જ નિર્મળતાના નગરમાં વસી
શિક્ષકોની ભરતી કરીને શિક્ષણ ક્ષેત્રે વિક્રમ સજર્યો હતો. રાજકીય નિર્બળતાને ખંખેરીને જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. ચારચાર
રંગે રંગાયેલા હોવા છતાં પણ ધાર્મિક ક્ષેત્રે પણ પોતાના આગવા દાયકાઓ સુધી સહકારી તેમજ રાજકીય અનેક ક્ષેત્રે ઉત્તરોત્તર
સ્વરૂપને ટકાવી રાખી જિનશાસનની સેવાના યજ્ઞમાં પોતાનું ઉત્તમ પ્રગતિની લાંબી મંઝિલ ખેડતા ખેડતા તેઓશ્રી અનેક સીમાચિહ્ન કક્ષાનું ઉત્તરદાયિત્વ નોધાવ્યું. મૂકતા ગયા છે.
વિશ્વનું એક માત્ર અજોડ, અદ્વિતીય, અલૌકિક, અદ્ભૂત,
Jain Education Intemational
ation Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org