________________
પ્રતિભા દર્શન
૪ ૦૨૯ ત્રંબાવટી નગરીમાં આચાર્ય દેવસૂરિની નિશ્રામાં પાર્શ્વનાથ નગરપારકર હાલ પાકીસ્તાનમાં છે, તેની બાજુમાં ગોડીજી ભગવાનનું દેરાસર બંધાવ્યું. શત્રુંજય સંઘ કાઢ્યો. સં. ૧૧૮૧માં તીર્થ વસેલ છે. ત્યાં જૈનોની વસ્તી ન હોવાથી ત્યાં બિરાજમાન શ્રી ઝાંઝણ શેઠે સ્વામી વાત્સલ્ય વિ.સં. ૧૪૮૪માં તેરવાસીના પુત્રે ધર્મનાથ આદિ જિનબિંબો તેમ જ પંચધાતુની પ્રતિમાઓ, કુબડી ગામ વસાવ્યું. તે હાલ નગરપારકર (પાકીસ્તાનમાં છે.) દાગીના, આંગી વાવ લાવેલ હતી. ધર્મનાથ ભગવાન હાલ કુબડિયા બધા નગરપારકરથી વાવ આવેલસરૂપચંદ ગુલાબચંદ અજીતનાથ ભગવાનના દહેરાસરમાં બિરાજમાન છે. ગોડીજી તેમ જ દેવસીભાઈ ગણેશભાઈ તથા બીજા પરિવારો વાવ તથા પાર્શ્વનાથ પણ હાલ વાવમાં બિરાજમાન છે. આજુબાજુના ગામોમાં વસેલ છે. તેમાંથી હાલમાં આ પરિવારો
વિશેષમાં : અનોપભાઈએ વાવથી ભોરલ તથા સાચોરનો અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વસે છે. વાવના કુબડિયા છ'રીપાલિત સંઘ કાઢેલ. લીલાધરભાઈના સુપુત્ર મફતભાઈએ ભુદરભાઈના સુપુત્ર સેવતાભાઈએ સે. ૨૦૧૨માં દીક્ષા અંગીકાર અમદાવાદથી વાવ પંથક સમાજને ૩૫ બસ દ્વારા તારંગા તીર્થની કરી મુનિ શ્રી નરદેવસાગર મ.સા. બન્યા. ગણિ તથા પન્યાસ
યાત્રા કરાવેલ તેમ જ રાણકપુર કેશરિયાજી, રાણકપુર નાગેશ્વર પદવી અમદાવાદ તથા શંખેશ્વરમાં થયેલ. સં. ૨૦૪૯માં
આદિ તીર્થોની બસ દ્વારા યાત્રા કરાવી. પાલીતાણા મુકામે તેમની આચાર્ય પદવીનો દિન ૧૧ નો મહોત્સવનો લાભ ખૂબ ઉલ્લાસપૂર્વક વાવવાળા કુબડિયા
પૂ. શ્રી ચરણતીર્થ મહારાજશ્રી પરિવારોએ સંપૂર્ણ લાભ લીધો.
પૂ. આચાર્યશ્રી (પૂર્વાશ્રમ - રાજવૈદ્ય જીવરામ કાલીદાસ કુબડિયા લીલાધર દેવશીભાઈના સુપુત્ર સુરેશભાઈએ દીક્ષા શાસ્ત્રી) એ ઇ.સ. ૧૯૧૦માં ફાર્મસીની સ્થાપના કરી. ત્યારબાદ અંગીકાર કરી મુનિશ્રી સોમસુંદરવિજય મ.સા.ના નામે વિચરે છે. આયુર્વેદની પ્રવૃત્તિને વિકસાવી. ઈ.સ. ૧૯૪૨માં ઓલઇન્ડિયા દુદાચંદ દેવશીભાઈ તથા લીલાધર દેવશીભાઈના સુપુત્રોએ આયુર્વેદિક કોંગ્રેસનું ૩૧મું સમેલન લાહોરમાં ભરાયું હતું. તેના કાપડિયા પરિવારને જીરાવાલા, સૂંઢાજી, રાણકપુર તેમજ પ્રમુખપદે આચાર્યશ્રીની વરણી થઈ હતી. ઇ.સ. ૧૯૧૫ની ભદ્રેશ્વરની પંચતીર્થીની યાત્રા કરાવેલ. સં. ૨૦૫રમાં વાવમાં શ્રી ૨૭મી જાન્યુઆરીએ પૂ. ગાંધીજીએ ગોંડલમાં પૂ. આચાર્યશ્રીની અજીતનાથ દાદાની પ્રતિષ્ઠામાં સમગ્ર કુબડિયા પરિવારે સારો મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પૂ. ગાંધીજીને પૂ. આચાર્યશ્રીએ લાભ લીધેલ હતો.
‘મહાત્મા’ના બિરુદથી નવાજયા. કુબડિયા સરુપચંદ ગુલાબચંદના સુપુત્રો અનોપચંદ્ર તથા આયુર્વેદ, તત્ત્વજ્ઞાન, જયોતિષ, કર્મકાંડ, વ્યાકરણ, સોમચંદ્ર, તેમાં અનોપચંદ્રભાઈની સુપુત્રી શિલ્પાબેને દીક્ષા ન્યાય, ધર્મ, કાવ્ય, નાટક, અલંકાર, ઇતિહાસ, પુરાણ વગેરે અંગીકાર કરી આ શ્રી અક્ષયચંદ્રજી તથા તેમના સુપુત્ર વિવિધ વિષયો પર સંશોધન સાથે પૂ. આચાર્યશ્રીએ લગભગ હસમુખભાઈની સુપુત્રી ભાવનાબેને દીક્ષા અંગીકાર કરી આ.શ્રી ૨૦૦ ગ્રંથો લખ્યા છે. ૭૪૫ શ્લોકવાળી સંશોધિત ‘ભગવદ્ દિવ્યનિધિશ્રીજીના નામે વિચરે છે.
ગીતા” તથા “યજ્ઞફલમ્' નામનું તેમણે શોધી કાઢેલું ભાસનું નાટક ઓત્તમચંદ્ર સરૂપચંદ્ર પરિવાર તરફથી સં. ૨૦૫૭માં જેઠ
સંસ્કૃત સાહિત્યને તેમનું અપૂર્વ પ્રદાન છે. સુદિ ૩ ના રોજ સુરતથી બસ દ્વારા ઘોઘા, તળાજા, હસ્તગિરિ તથા
પૂ. આચાર્યશ્રીની અનન્ય વિદ્વત્તા અને સેવાને લક્ષ્યમાં શત્રુંજય ડેમ વગેરે તીર્થોની યાત્રા કરાવી. જેઠ સુદી ૪ના રોજ
લઈને વિશ્વની અનેક સંસ્થાઓએ તેમને માના પદવીઓ અર્પણ શત્રુંજય ડેમમાં ઉલ્લાસપૂર્વક આરાધના કરીને જેઠ સુદિ ૫ના રોજ
કરી છે. તેમને નાનપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ હતો. ડેમથી પાલીતાણાનો છ'રીપાલિત પદયાત્રા સંઘ આ.શ્રી કનક
ગિરનારમાં તેમને હિમાલયના યોગસિદ્ધ પુરુષ શ્રી અશ્રુત રત્નસૂરિ મ.સા.ની નિશ્રામાં કરેલ. જેઠ સુદિ ૬ના રોજ ગિરિરાજ
સ્વામીનો મેળાપ થયો હતો. જેમની પાસેથી તેઓએ શાસ્ત્રોનું ઊંડું ઉપર દાદાના દરબારમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક માળા પહેરેલ હતી. અધ્યયન કર્યું હતું. પૂ. અશ્રુત સ્વામીએ યોગવિદ્યાના બળથી જોયું આ યાત્રા સંઘ પૂ.આ.શ્રી નરદેવસાગરસૂરિ મ.સા.ના મૂહુર્ત મુજબ
કે આ પુરુષના હાથે શ્રી ભુવનેશ્વરીની પ્રતિષ્ઠાનું મહાન કાર્ય તેમના આશીર્વાદથી પરિપૂર્ણ થયેલ હતી. સોમચંદ્રભાઈના જયેષ્ઠ થવાનું છે. આથી તેમણે પૂ. આચાર્યશ્રીને મા ભૂવનેશ્વરીની દીક્ષા પુત્ર જયંતિભાઈ તથા પૂત્રવધૂ પ્રભાબેનની ઘણા વર્ષોથી ભાવના આપી. પૂ. અશ્રુત સ્વામીના આદેશથી તેઓ સંસારમાં આવ્યા હતી તે દેવગુરુકૃપાએ પરિપૂર્ણ થયેલ. તેમાં સોમચંદભાઈના સુપુત્રો
અને મા ભૂવનેશ્વરીના મંદિરની ગોંડલમાં સ્થાપના કરી. ઇ.સ. વસંતભાઈ, નવીનભાઈ તથા રમેશભાઈ અને સમગ્ર કુબડિયા
૧૯૪૬માં આ મહાન કાર્ય સિદ્ધ થઈ જતાં તેઓશ્રીએ પરિવાર, સગાસંબંધી તથા આમંત્રિતોએ ખૂબ જ ઉલ્લાસપૂર્વક વાનપ્રસ્થાશ્રમ ધારણ કર્યો અને ત્યારથી તેઓ “અખંડ લાભ લીધો હતો. સંઘમાં આશરે ૩૦૦ની સંખ્યા થઈ હતી.
ભૂમંડલાચાર્ય અનંતશ્રી વિભૂષિત શ્રી ભુવનેશ્વરી પીઠાધીશ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org