________________
(૦૨૮ ૪
બૃહદ્ ગુજરાત. જીવને શિક્ષણ, સંસ્કારની પ્રવૃત્તિઓમાં રસ અને રુચિ હોવાને એમના વકીલાતના અભ્યાસ અને અનુભવનો લાભ અનેક કારણે પાટણ, કડી, અમદાવાદ-સી.એન. વિદ્યાલયના ગૃહપતિ સંસ્થાઓને માર્ગદર્શનરૂપે મળેલો છે. ખાસ કરીને પબ્લિક ટ્રસ્ટ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમુદાયનો પ્રેમ એક્ટ અંગેની અપીલનું કામ એમણે દિલ્હી સુપ્રિમ કોર્ટ સુધી સંપાદન કર્યો.
૧૯૫૪ થી ૧૯૫૮ સુધી કર્યું. તથા “અંતરિક્ષની તીર્થના સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠ શ્રી જીવતલાલ
સંદર્ભમાં નાગપુર અને દિલ્હીની હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી લડત પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા છતાં મુંબઈ - અમદાવાદ બન્ને જગ્યાએ કેશુભાઈના જીવનની સફળતામાં તેમના પરિવારનો ખૂબ વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક ખૂબ સહકાર રહેલો છે. તેમનાં ધર્મપત્ની સુશીલાબેન એક સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય સહનશીલ ધર્મ આરાધનાને વરેલ અને સરળ સ્વભાવી હંમેશાં સાત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધ હરિફાઈ, કાવ્ય પતિપરાયણ વંદનીય વ્યક્તિ છે. તેમના પરિવારમાં પુત્ર સ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું એડિટીંગ, નવકાર અને અન્ય રાજેન્દ્રકુમાર અને પુત્રી છાયાબેન પછી પૌત્ર પૌત્રીઓનો વિશાળ સ્તવનોની કલાકેન્દ્ર દ્વારા રેકોર્ડ ઉતરાવી આધુનિક યુગમાં અતિ સંસ્કારી સભ્યોનો સમાવેશ ગણાવી શકાય. વાલકેશ્વરમાં તેમના ઉપયોગી કેસેટો ઉતરાવવા પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ ફલેટમાં ઘર દેરાસરની હાજરીને લીધે આજની પેઢી સુધીનો સમસ્ત રીતે ઓર્ગેનાઇઝીંગ કર્યું, જેમાંથી કુમારપાળ વિ. શાહ જેવા પરિવાર આરાધનામય સંસ્કારમાં ઉછરેલો છે. તેજસ્વી-ચારિત્ર્યશીલ કાર્યકરો તૈયાર થયા. તથા પૂ. સાધ્વીજી
શ્રી કેશુભાઈએ ઉપરનું કોઈપણ કામ ન કર્યું હોત કે નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યા શિબિર શરૂ કરાવી, જેમાંથી અનેક
કોઈપણ સિદ્ધિ જીવનમાં પ્રાપ્ત ન કરી હોત તો પણ એમને તીર્થંકર 'કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શકી છે. તેથી કેશુભાઈ
નામ કર્મ બંધાવે એવું જબરજસ્ત સાહસભર્યું કામ જે કર્યું છે તે માટે શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં
અમદાવાદનો જૈન સંઘ તેમને હંમેશા યાદ રાખશે. અમદાવાદના ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી છે. પરિવાર સાથે
કોમી તોફાનો અને કરક્યુના દિવસોમાં મુસ્લિમ વિસ્તારોમાં ભારતના લગભગ બધાં જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે.
આવેલા જમાલપુરના જૈન દેરાસરોની પ્રતિમાઓને ત્યાંથી મિત્રોની તેમના પુત્ર રાજેન્દ્રભાઈના ઉત્સાહથી પાલીતાણા સમવસરણ
સહાય લઈને ખસેડીને નદીપારના સુરક્ષિત વિસ્તારમાં લાવી મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, અમદાવાદ, પાલડી
જિનમંદિર - જિન પ્રતિમાઓની સુરક્ષા એકલે હાથે મીલીટરીની ઓપેરો સોસાયટીમાં ઉપાશ્રય તથા આયંબિલ ખાતામાં સંપત્તિનો
મદદથી જે કરી છે તે માટે એમની ધર્મરક્ષા માટેની હિંમત સઉપયોગ પોતાના પરિવાર દ્વારા ઉદારતાથી કરી સારો એવો
પ્રશંસનીય છે. અનુમોદનીય છે. આજ સેટેલાઈટ વિસ્તારમાં લાભ લીધો છે.
પ્રેરણાતીર્થ'માં બધા ભગવાન પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે. અને તેમની નવકાર મંત્ર તથા ચત્તારી મંગલની સમૂહ પ્રાર્થના આજે પૂ.આ. શ્રી રાજયસૂરિશ્વરજી મ.સાહેબની નિશ્રામાં નૂતન મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ નવકારવાળા પણ ૨૪ જિનેશ્વરોના જિનાલયનું નિર્માણ થયું. કહેવાયા. વાંચન, સંગીતકલા વગેરે શોખથી તેઓનું મન હંમેશાં સોળે કલાએ ખીલેલું જ જોવા મળે છે. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા
શ્રી કુબડિયા પરિવારનો ધર્મવૈભવ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમણે હમણાં જ જૈનધર્મ
વિ.સં. સાતના સૈકામાં રાજા ધનદેવ થયા. આજે તેમની ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું અને અમદાવાદમાં
વંશપરંપરા મુજબ ૫૩મી પેઢી ચાલે છે. તેમની વંશાવલી અનુસાર જાહેર સન્માન પામ્યા અને હવે ડિ.લી કરે છે.
૨૮મી પેઢીએ ચીબો થયેલ. તેમને ત્રણ પુત્રો હતા. તેમાં એક પૂ.આ.શ્રી વિજયરામચંદ્રસૂરિશ્વરજી તથા પૂ. આ.શ્રી. સોઢો તેમનો પરિવાર લાકડિયા (કચ્છ)માં વસે છે. બીજો દુદો, ભુવનભાનુસૂરિજી મ.સા.ની તેમના દરેક કામમાં પ્રેરણા અને તેમનો પરિવાર અગાઉ નગરપારકરમાં હતા. તેઓ હાલમાં આશીર્વાદ મળતા રહ્યા. શ્રી કેશુભાઈ શિબિરવાલા-નવકારવાળા વાવમાં વસે છે. કુબડિયા અટકથી પ્રસિદ્ધ છે. ત્રીજો મૂળો, તેમનો • નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. તેમના પરિવાર મહેસાણા જિલ્લામાં ધોળાસણ સોલંકી નંદાસણ વગેરે.
પરિવારના સભ્યોએ ઉપાધાન પણ કરેલા. તેમનાં પુત્રવધુ ગામોમાં વસે છે. તેઓ શેઠ અટકથી પ્રસિદ્ધ છે. રાજા ધનદેવને પ્રભાવતીબેન ધાર્મિક શિબિરોનું સંચાલન કરે છે. વ્રત નિયમમાં પૂ.આ.શ્રી ધર્મઘોષસૂરિ મ.સા.એ પ્રતિબોધ કરી જૈન બનાવ્યા. આખું કુટુંબ ખૂબ જ ચોક્સાઈપૂર્વક અમલ કરે છે.
વિશા શ્રીમાળી ચૌહાણ વંશની કુળદેવી શ્રી ચામુંડા માતા છે. કુટુંબમાં પુત્ર પ્રપૌત્ર વગેરે ચોથી પેઢી એક સાથે રહે છે. ભંડારી ગોત્ર બગથળી શાખા. વિ.સં. ૭૧૨માં ગંભીર ઉર્ફે ખંભીરે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org