________________
પ્રતિભા દર્શન
જે ૭૨૦ સહિત પ્રતિષ્ઠિત થયા, આ પ્રતિષ્ઠા પછી લગભગ ત્રણ મહિના પાંચ આયંબિલશાળામાં સહયોગી બનેલ. શ્રી સની તીર્થમાં સુધી અમીઝરણાં ને કેસરનાં છાંટણાં થયાં જાણે બા - મહારાજ ખુદ મૂળનાયક ભરાવ્યા, પ્રતિષ્ઠા કરાવી, કળશ ચઢાવ્યો, તેમજ દર્શને આવ્યાં હોય એવી ખુશાલીમાં અમીછાંટણાં કર્યો. આ પ્રતિષ્ઠાના દિવસે સાધર્મિક ભક્તિની નવકારશીનો લાભ મળેલ. પ્રભુજીના અંજન પ્રતિષ્ઠાના અધિકતમ આદેશો અમેરિકા સ્થિત
પાલીતાણા તથા શંખેશ્વરજીમાં ધર્મશાળામાં લાભ મળેલ. દીકરી-જમાઈ જયાબેન તથા વસંતલાલ મહેતાએ લઈ માતાના
મહેસાણા પાઠશાળાના સમાદિ પ્રસંગે ઋણ મુક્ત થવાનો લાભ ઉપકારનું ઋણ ચૂકવી ધન્ય થયાં.
મળેલ. મહેસાણા પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરી, દશ વર્ષ પ.પૂ. ઉપશાંતશ્રીજી તે પૂ. આગમોદ્ધારના પૂ. આ.દે શ્રી પાઠશાળા ચલાવી. સૂર્યોદયસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તીના પૂ.આ.શ્રી શિવ-તિલક વ્યાખ્યાન દ્વારા પર્યુષણમાં આરાધના કરી - કરાવી પાંચ મૃગેન્દ્રશ્રીના સંવંગ-પ્રથમ નિર્વેદશ્રીજી મ.ના શિષ્યા, સા.શ્રી ભાઈ - બહેનોને દીક્ષા અપાવી. પાવાપુરી સોસાયટી, થરામાં પ્રશાંતશ્રીજી મ.ના શિષ્યા, તથા શ્રી નેમિવિજ્ઞાન કસ્તૂરસૂરીશ્વરજી ગજઅંબાડીએ બેસીને તોરણ બાંધવાનો તથા કારોદ્ઘાટનનો લાભ મ.સા.ના પ. પૂ. આ.દેવ શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પૂ. મળેલ. શ્રી સાવથી તીર્થમાં શ્રી ગૌતમસ્વામી, મદ્રાસમાં “શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. નિર્વેદચંદ્ર વિ.મ.સા. ના સંસારી ચંદ્રપ્રભ નવા મંદિરમાં શ્રી મલ્લીનાથ ભગવાન ભરાવવાનો તથા પક્ષે ભાભી થાય તથા પૂ. સંવેગચંદ્ર વગેરેનાં સંસારી પક્ષે શ્રાવિકા, હરિદ્વારમાં શ્રી પાર્શ્વયક્ષ પ્રતિમા ભરાવવાનો લાભ મળેલ, તથા ૫.પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. સા.શ્રી મદ્રાસમાં શિલાન્યાસનો પણ લાભ મળેલ. સૂરજકૂંડ “પાલડી” યશસ્વીનીશ્રીજીના સંસારી પક્ષે માતુશ્રી અને પૂ. પ્રસન્નચંદ્ર અમદાવાદમાં મૂળનાયક બિરાજમાનનો લાભ મળેલ. વિજયજીના સંસારીપક્ષે પુત્રવધૂ થતાં હતાં.
અંકેવાળિયામાં શ્રી વાસુપૂજયસ્વામીની દેરીનો લાભ મળેલ. થરા
અને રાણીપ (અમદાવાદ) માં આયંબિલ ભવન બનાવવાનો લાભ ધન્ય જીવત ! ધન્ય મૃત્યુ !
મળેલ. રૈયારોડ (રાજકોટ) તથા રાણિપ (અમદાવાદ)માં પાઠશાળા કાન્તિલાલ નગીનદાસ શાહ ચાલુ કરાવી. સમ્રાટનગર અમદાવાદ તથા વણી (નાસિક - જન્મ : એપ્રિલ - ૧૯૨૮, મૂળ વતન : વડા (જિ.
મહારાષ્ટ્ર)માં આરાધના ભવન બનાવવાનો લાભ મળેલ. બનાસકાંઠા) હાલ : મદ્રાસ, ધાર્મિક : પંડિત.
વિવેકાનંદનગર અમદાવાદમાં દેરાસર અને ઉપાશ્રય માટે જગ્યા
અર્પણ કરેલ છે. ૧. ત્રણ ઉપધાન ૨. ચાર વર્ષીતપ ૩. વીશ સ્થાનક તપ ૪. કંઠાભરણ તપ, ૫. નિગોદ નિવારણ તપ, ૬, ધર્મચક્ર તપ ૭.
કાન્તિભાઈનું ખરું કાર્ય તો આયંબિલ શાળાઓની સ્થાપના શત્રુંજય તપ ૮, પાંચ ચારમાસી તપ તથા અન્ય તપ મળી
છે. તેમને આંબિલ તપ અત્યંત પ્રિય છે. તેમણે આવી ૧૧
આયંબિલ શાળાઓની સ્થાપના અલગ અલગ સ્થળોએ કરેલ છે. લગભગ ૧૭૮૦ ઉપવાસ.
આ આયંબિલ શાળાઓ માટે જાતે ફરીને ફંડ એકઠું કરી દરેક ૨. પાલીતાણામાં ચાર નવ્વાણું યાત્રા તથા બીજી જાત્રા
આયંબિલ શાળાને સદ્ધરતા અર્પેલ છે. મળી કુલ ૭૭૭ જાત્રા પગપાળા કરી.
મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના ભૂતપૂર્વ ૩. નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી અઠ્ઠાવીસ
વિધાર્થી હોઈ પાઠશાળાને સદ્ધર બનાવવા અથાક મહેનત કરેલ તથા એકાંતરે ૧૦૦૮ આયંબિલ કરેલ.
છે. પોતાની પાસેથી સારી રકમ તો આપી પરંતુ ભારે મહેનત ૪. પાલીતાણામાં પાંચ ચોમાસા કરેલ તથા બાવ્રત
કરીને બહુ મોટી રકમ પાઠશાળા માટે એકત્રિત કરી આપેલ. અંગીકાર કરેલ.
અત્યંત સાદગી ભર્યું જીવન, કોઈની સાથે ઝગડો નહિં, - ચોમાસામાં તથા નવ્વાણું પાત્રમાં સહયોગી બનેલ, -
સત્તાની મારામારીમાં ક્યાંય ઊભા ન રહેવું તે તેમની ખાસ લગભગ સવા કરોડ નવકાર મંત્રનો જાપ થયેલ. - નવઉપવાસ
વિશિષ્ટતા છે. તથા ચાર અઠ્ઠાઈ પોષહ સહિત કરતાં લગભગ ૫૫૦ પોષહ થયેલ. છ'રિ પાળિત સંઘમાં ૪૭ દિવસ, તથા ૨૨ દિવસ
શ્રી કેશવલાલ મોહનલાલ શાહ શત્રુંજયની જાત્રા કરેલ, ૪૫ દિવસ તથા ૨૦ દિવસ ટ્રેન-બસ દ્વારા શિક્ષણ પ્રેમી, ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ કલ્યાણભૂમિની સ્પર્શના કરી, સમેતશિખરજીની છે જાત્રા
પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ પગપાળા કરી.
અમદાવાદના વતની છે. લગભગ સત્યોતેરની ઉમરે પહોંચેલા આ - પાંચ જિનપ્રતિમા, પાંચ ઉપાશ્રય, પાંચ પાઠશાળા તથા શ્રેષ્ઠીશ્રીએ એલ.એલ.બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના આ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org