________________
પ્રતિભા દર્શન
જ ૦૨૧ સેવાતા વિવિધ ક્ષેત્રે અગ્રેસર
-લાયન્સ ડી-૩૨૩-બી ના કેબીનેટના ડી-ચેરમેન, સાઈટ
ફર્સ્ટ કમીટી ચેરમેન તથા નેચરલ કેલેમીટીના ચેરમેન તથા શ્રી શાહ સુરેશભાઈ કાન્તિલાલા
અનેકવિધ હોદાઓ ભોગવ્યા. વતન : ઊંઝા, જન્મ તારીખ : ૧૨-૧-૧૯૫૧ પોષ સુદ
-શૈક્ષણિક સંસ્થાઓ “શિશુમંદિર’, ‘ઊંઝા કેળવણી બોર્ડ', ૫, ઉંમર : ૪૯ વર્ષ
જી.એલ. પટેલ હાઈસ્કૂલ’, ‘કે. એલ. પટેલ મહિલા સ્કૂલ', સમાજજીવનના દરેક જ્ઞાતિ-જાતિના નગરના કાર્યોમાં રસ “નવજીવન કેળવણી મંડળ'ની કારોબારીમાં અવિરત સેવાનું પ્રદાન. ધરાવે છે. મુખ્યત્વે સેવાકાર્ય લાયન્સ ક્લબ, ઊંઝાના બેનર નીચે
-ઊંઝામાં નગરના જીમખાના, ગ્રાહક સુરક્ષા સમિતિમાં અવર્ણનીય રહ્યું છે. સેવાનાં ક્ષેત્રે સેવાનાં કાર્યોની વણથંભી
પ્રદાન. વણઝાર ૧૯૭૩ થી શરૂ કરી ૨૦૦૧ સુધી અવિરતપણે ચાલુ છે. જીવનની કારકિર્દીના શ્રી ગણેશ કોલેજકાળ દરમ્યાન
-ગુજરાત અસાઈત સભાના પ્રમુખપદે રહીને અનેકવિધ “અસાઈત સાહિત્ય સભા” ના મંડાણ અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટની સાથે
નાટ્ય સ્પર્ધાઓ’, ‘વક્નત્વ શક્તિ ક્ષેત્રે', સ્પર્ધાઓનું આયોજન, કર્યા. કોલેજકાળે સેવા મુખ્ય હેતુ હતો, આર.એસ.એસ.,
“સંગીત શાળા’, ‘નાટ્યજાલકા વગેરેના ઉદ્ઘાટનમાં પ્રધાન એન.સી.સી. અને રમત ગમત શોખના વિષયો હતા. શુટીંગ,
ભૂમિકા' બેડમીંગ્ટન, લોન ટેનીસ, કેરમ, ટેબલ ટેનીસમાં અનેકવિધ એવોર્ડ - રમત ગમત ક્ષેત્રે આગવી સિદ્ધિઓ મેળવેલ છે તથા હાંસલ કરેલ. ત્યારથી “યુનિવર્સિટીમાં ઉ. ગુજરાતના ચેરમેન પદે જીમખાનામાં આગવું પ્રદાન. ૧૯૭૨માં ચુંટાયા ત્યારથી, “એશિયા ૭૨” થી શ્રી ગણેશ થયા.
- ૧૯૭૩ થી ૨૦૦૧ સુધી અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ ચડતી-પડતીના કાર્યોમાં આર્થિક ભીંસ અથવા બીજાં વિપ્નો “લાયન્સ ક્લબ, ઊંઝાના નેજા હેઠળ મુખ્ય ભૂમિકા, ઝોન ગર્ભશ્રીમંતના કારણે આવ્યા નથી પરંતુ ઊંચા સેવાકીય કાર્યો ચેરમેન, રિજિયન ચેરમેન પદે રહી સમગ્ર ઉત્તર ગુજરાતનાં ગામો કરતાં વિઘ્નસંતોષીના કારણે વિપ્નો આવે પણ વાદળ આવીને ધાનેરા, ભાભર સુધી સાબરકાંઠામાં ભીલોડા, પ્રાંતિજ સાથે પ્રેમ જતાં રહે તેમ ઓસરાઈ જાય.
અને લાગણીના તંતુથી સૌ મિત્રો સાથે બંધાયેલા છે. માંગલિક જીવનના શરૂઆતમાં જ ધાર્મિક સંસ્કારોનું
- અમદાવાદ સીટીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સિંચન, નાની ઉમરે ઉપધાન તપની આરાધના, તેમના જીવનનું
પ્રદાન. ઉચ્ચતમ પાસું રહ્યું છે અને પિતાશ્રી માઉન્ટ આબુ ખાતે પારિવારિક શિબિર ટુરનું આયોજન કરતા ત્યારે બે-ચાર કલાક ઉપરાંતના અષ્ટ
૧૯૭૭માં સમગ્ર ગુજરાતની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સનું પ્રકારી પૂજાની એકધારા આધ્યાત્મિક્તાની લીંગ મારા જીવનનો
આયોજન કરી ચેરમેન પદે રહી.. મુખ્ય પ્રધાન શ્રી દિલીપભાઈ યાદગાર પ્રસંગ છે.
પરીખની ડિ. ગવર્નરની નિયુક્તિ વખતે આગવું પ્રદાન. પોતાના ક્ષેત્રમાં પ્રગતિ થવામાં તેમના પિતાશ્રી શ્રેષ્ઠીશ્રી
- ૧૯૭૮માં સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ કાન્તિલાલનો જબરજસ્ત ફાળો રહ્યો છે. શિસ્ત, વિનય, નમ્રતા,
માટે ઇન્ટરનેશનલ ઇલીનોઇસ ખાતેથી એપ્રીસિયેશન સર્ટીફિકેટથી પ્રેમ, લાગણી, રંક અને કર્મના સિદ્ધાંતોના દાખલાના નિરૂપણ ઊર્જા મીનીસ્ટર નલીનભાઈ પટેલ દ્વારા નવાજવામાં આવ્યા હતા. દ્વારા એક એક પગલું ચઢતાં તેની ગંભીરતા અને ફરજોથી સભાન - સાઈટ ફર્સ્ટની આગવી કામગીરી ચેરમેન પદે રહી કરી. બનાવ્યો તેના કારણે જ મારી પ્રગતિ થઈ શકી છે. કઠોર પરિશ્રમ,
- ઈન્ટરનેશનલનું “એમ.જે.એફ.” મેલ્વીન જોન્સ ફેલો કાર્ય પૂર્ણ થયા વગર નીરાંતનો દમ નહીં ખેંચવાની શક્તિ,
તરીકે બિરુદ મેળવ્યું અને સન્માનિત કરવામાં આવ્યા હતા. કેળવવાના પ્રેરણામૂર્તિ પૂજ્ય પિતાશ્રી રહ્યા. વિવિધ ક્ષેત્રોમાં “શ્રી જૈન નીતિ કલ્યાણ મંડળ”ના
- અનેકવિધ એવોર્ડો મેળવેલ છે. પ્રમુખપદે જૈન સંઘના પ્રતિષ્ઠા, અંજન શલાકા, ઉપાધાનના મુખ્ય
- જીવદયાના કાર્યમાં અનેકવિધ પ્રવૃત્તિઓ તથા બે વર્ષ કાર્યોમાં આગળ પ્રતિભા પાડતો ભાગ લીધેલ. ગ્રંથ બનાવ્યો તે પહેલાં જ અઠવાડિયામાં બે વખત નિરાધાર કામ કરતા આશ્રિતોને શતાબ્દિ ગ્રંથની કમીટીના મુખ્યપદે રહી સંપાદન કરવાનો લાભ ગામડે ગામડે ફરી સુખડી વિતરણના ભગીરથ કાર્યના પ્રણેતા અને મળેલ છે.
મુખ્ય ચેરમેન પદે રહી વિનિયોગ પરિવાર, ડીસા મંડળીના -લાયન્સ ક્લબ ઊંઝાના સભ્ય, સેક્રેટરી, પ્રમુખ અનેકવિધ સહયોગમાં રહી ઘાસ વિતરણ. તથા ઢર કેમ્પનું આયોજન. હોદ્દા ભોગવેલ છે.
- પ્રેમચંદ ઈશ્વરલાલ ટ્રસ્ટ દ્વારા અનુદાનથી ઉત્તર
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org