SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાત સંતોકબાએ તેમના જીવનમાં આપણાં શાસ્ત્રોએ બતાવેલ ગૃહસ્થો અનેક સંસ્થાઓના સૂત્રધાર માટેના નિત્ય પંચયજ્ઞ કરતાં રહીને જીવનભરની સાધના અને આરાધના કરી છે. શ્રી હરજીવન વેલજીભાઈ સોમૈયા | ગૃહસ્થના પંચયજ્ઞો એટલે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, તા. ૨૭ મે ૧૯૨૬ના જામનગરમાં જન્મ. શ્રી ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. નિત્ય સંધ્યાવંદન, ભજન, કીર્તન, હરજીવનભાઈનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું હતું. વેદાધ્યયન કરતાં રહીને સંતોકબાએ બ્રહ્મયજ્ઞની ઉપાસના કરી છે. વિદ્યાભ્યાસ દરમ્યાન જ પૂજય પિતાશ્રીનું દુઃખદ અવસાન થતાં વડીલો પ્રત્યે પૂજયભાવ રાખીને પિતૃઓની સ્મૃતિમાં દાન વગેરે કુટુંબની સમગ્ર જવાબદારી તેમના શીરે આવી પડી. ઇન્ટર આર્ટસ આપીને પિતૃયજ્ઞની ભાવનાને પૂર્ણ કરી છે. દેવતાઓનાં પૂજન સુધીનો અભ્યાસ પડતો મૂકી તેમણે બહારની દુનિયામાં પગરણ અર્ચન કરીને દેવયજ્ઞને ચરિતાર્થ કર્યો છે. કૂતરા જેવા પશુઓ માટે આરંભ્યા. વ્હાઈટ વે લેડલો કાં.માં વિન્ડો ડેકોરેટર, મૂલજી જેઠા રોટલો આપવો, કીડી જેવા નાના જીવો માટે કિડિયારું પૂરવું, મૂંગા મારકેટમાં નોકરી ઈ. સ. ૧૯૪૬માં. માત્ર વીસ વર્ષની વયે પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી ભૂતયજ્ઞની ભાવના કોટન વેસ્ટનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. પણ તેમાં સફળતા ન રહેતાં સંપન્ન કરી છે. ઘેર આવેલા અતિથિનું સ્વાગત કરી એનો ભોજન જુન મોટર વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. ૧૯૫૦માં અલ્હાબાદ આદિથી સત્કાર કરી મનુષ્યયજ્ઞની ભાવનાને સાકાર કરી છે. અને લખનૌમાં નસીબ અજમાવવા કાપડની દુકાન કરી, પણ સંતોકબા મમતાની મૂર્તિ બનીને સંપર્કમાં આવતાં સૌ કોઈ પ્રત્યે નસીબ બે ડગલાં આગળ અને આગળ. કૌટુંબિક કારણોસર મુંબઈ પાછા ફરવું પડ્યું. આમ જીવન સંઘર્ષ ચાલુ રહેતાં નિરાશ ન થતાં સમભાવશીલ બનીને જ રહ્યાં છે. . તેમણે એસ.કે. શેઠિયા કંપનીમાં સેલ્સમેનશીપ સ્વીકારી અને પશુઓ અને પંખીઓ તરફનો પણ એમનો પ્રેમ એવો જ. કાર્યશક્તિથી ઝડપી પ્રગતિ સાધતા તેઓ કંપનીના ડાયરેક્ટર પદે માની સેવા, પુજા, ભક્તિ થઈ જાય એટલે સવારે મોટર લઈને પહોંચ્યા. ૧૯૫૨ થી ૧૯૬૦ દરમ્યાન એ કંપનીવતી મીઠાની નીકળી પડે. સાથે હોય ખૂબ બધું ઘાસ અને ગાયને ખવડાવવાના નિકાસ પ્રક્રિયા દરમ્યાન ભારત સરકારના પ્રતિનિધિ મંડળના એક લાડવા. રસ્તામાં ઊભેલી રખડતી, સુકાઈ ગયેલી ગાયોને ચારો સભ્ય તરીકે ચાર વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી નીરે, લાડવા ખવડાવે ત્યારે એમને સંતોષ થાય. ક્યાંક કબુતરને આ જ વ્યવસાયના ઉત્કર્ષ માટે ૧૯૬૫માં દક્ષિણ અમેરિકા - ચણ આપ્યું હોય તો ક્યાંક પાણીની પરબ બંધાવી આપી હોય. બ્રાઝિલ વગેરે પરદેશમાં ઘૂમ્યા. ૧૯૬૯માં સંઘર્ષનો બીજો તબક્કો શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ટૂંટિયું વાળીને ફૂટપાથ અને શરૂ થયો. કોક અને કોલ વ્યવસાયમાં કોલયારિ દ્વારા વિવિધ ઝૂંપડીઓમાં સૂતેલા ગરીબોને જયાં સુધી ધાબળા ન પહોંચાડાય ત્યાં ઉદ્યોગમાં કોક-કોલ સપ્લાય કરવા ઇસ્ટર્સ એસોસિયેટેડ કોલ સુધી સંતોકબાને નીંદર આવે નહીં. કોર્પોરેશનની સ્થાપના કરી અને ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહ્યા. આથી જ આવાં વાત્સલ્ય, હંફ અને પ્રેમના પર્યાય સમાં સાથે સાથે એસોસિયેટેડ કેમિકલ્સ સિડિકેટ વ્યવસાય પણ શરૂ કર્યો. સંતોકબાનું તા. ૮ જાન્યુ. ૨૦૦૧ના દિને મુંબઈમાં દુઃખદ નિધન જાહેર સેવા ક્ષેત્રે પણ તેમનું અનુદાન વિશિષ્ટ રહ્યું હતું. થયા બાદ ૯ જાન્યુઆરીની સાંજે તેમના પોરબંદરના નિવાસ- મુંબઈ મથેનાં વિવિધ રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય મંડળો, સ્થાનેથી શરૂ થયેલ એકાદ કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં વિવિધ સંસ્થાઓ-ક્લબોના સૂત્રધાર કક્ષાના સભ્યપદ દ્વારા તેઓ વિશિષ્ટ જ્ઞાતિના મોવડીઓ, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, સામાજિક તેમજ સેવાયજ્ઞ પ્રદાન કરતા રહ્યા છે. મહિલા ઉત્કર્ષ કાર્યમાં પણ સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ અને કામદારોની સાથોસાથ આર્ય અગ્રપદે રહ્યા છે. આ સર્વ સેવાયજ્ઞમાં ધર્મપત્ની અ.સૌ. કન્યા ગુરુકુળ અને ગુરુકૂળ મહિલા કોલેજની છાત્રાઓ શોકમગ્ન હંસાબેનનો મહત્ત્વનો સાથ રહ્યો છે. આ અન્વયે તેમને મહારાષ્ટ્ર બનીને માતાને અંતિમ વિદાય આપવા ભાવવિભોર થઈ સ્મશાન- સરકાર તરફથી જે.પી ની પદવી છ વર્ષ સુધી શોભતી હતી. યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયાં હતાં. આ શોક અવસરે વ્યાપાર ક્ષેત્રે નિપુણતા પ્રાપ્ત થતાં ૧૯૯૩માં તેમને ઉદ્યોગ રત્ન પોરબંદરના સર્વે વેપારીઓએ પોતાના વ્યાપાર-રોજગાર બંધ રાખી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તથા ૧૯૯૫માં જવાહરલાલ નહેરુ સંતોકબાને આત્મીયતાભરી ભવ્ય વિદાય-અર્થ અર્પલ, પોરબંદર એક્ષેલન્સ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. સોનાપુરીમાં સમુદ્રકિનારે આથમતા સૂર્યની સાક્ષીએ પૂજય ધાર્મિકક્ષેત્રે પણ તેઓ અગ્રપદે રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં સંતોકબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે સ્વજનો તેનો દાનપ્રવાહ ચાલુ રહ્યો છે. તેમના પિતાશ્રીના નામે એક અને ગુરુકૂળની છાત્રાઓની આંખમાંથી જે શ્રાવણ-ભાદરવો વહ્યો બહેરા-મૂંગા બાળકોની શાળા પણ પ્રગતિમાન રહી છે. તેમના એજ સંતોકબાનાં દિવ્યજીવનની સાચૂકલી સાર્થકતા છે. માતુશ્રી તથા પિતાશ્રીના સ્મરણાર્થે બે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા —સૌજન્ય અમર પંડિત તેમની સેવા પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy