SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૦૧૯ વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય મહેતા સાથે પ્રભુતામાં પગલાં માંડી સાસરવાસે આવી. સંતીના આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કોમ્યુટરનું પદ્ધતિસરનું શિક્ષણ શુકનવંતાં પગલાંથી પતિ નાનજીભાઈનાં લક્ષ્મી-ઐશ્વર્યમાં અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવાની તક મળે છે. ઉત્તરોત્તર પ્રગતિ થઈ. સ્ત્રીઓ માટે સાહજિક ગણાય તેવી હસ્તકલા, ભરત હવે સંતી, “સંતી’ મટીને સંતોક થઈ. આદર્શ ગૃહસ્થ ગૂંથણ સહિતની કલાઓનાં પ્રતિવર્ષે પોરબંદરમાં, ગુરુકૂળમાં તેમ જીવનના શ્રી ગણેશ થયા. પોતાના અસ્તિત્વને પતિમય કરનાર જ મુંબઈમાં પ્રદર્શનો ગોઠવવામાં અને માર્ગદર્શન આપવામાં ભારતીય નારીના પ્રતીક સમી સંતોકે આફ્રિકાના જંગલોમાં પણ દીદીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ થયું પોતાના વાણીવર્તનના વૈભવ થકી મંગલમય વાતાવરણ ખડું કર્યું. હોય તેવું કામ એકલે હાથે કરી બતાવીને ઇતિહાસ રચ્યો છે. જેમ જેમ નાનજીભાઈના વ્યાપારિક સંબંધોના સંપર્કમાં આવવાનું તેઓ ઉત્તમ વિચારક અને પ્રતિભાશાળી વક્તા છે. તેમણે થયું તેમ તેમ સંતોકબહેને પોતાના વ્યક્તિત્વનું ઘડતર અને વિકાસ અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યાં છે તે જાતે જ કર્યા. સ્ત્રી ધારે તો શું ન કરી શકે ? તેનું ઉમદા ઉદાહરણ મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરનો એટલે સંતોકબેન. વાંચી સમજી શકાય તેટલો અંગ્રેજીનો અભ્યાસ, મહાગ્રંથ નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે. સંગીતની સાધના, પાકશાસ્ત્રમાં નિપૂર્ણતા એટલું જ નહીં સંતોકબહેને બેડમીંટન જેવી રમતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. દીદી અભ્યાસનિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, અધ્યાત્મ, જયોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંના રીતિ-રિવાજોમાં ફેરફાર ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્ત્વ અને કરવો એટલે ઘણી હિમતનું કામ. પોરબંદરની લોહાણા જ્ઞાતિમાં સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્યકલાઓ છે આ અને સંતોક બહેન પહેલાં નારી કે જેમણે ઘૂમટો તાણવાના રિવાજમાંથી આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે કુટુંબની સ્ત્રીઓને મુક્તિ અપાવી, સમાજમાં પણ તેનો હકારાત્મક એવું ગૌરવવંતુ છે. પડઘો પડ્યો. આમ સમાજ સુધારણામાં પણ તેઓ અગ્રેસર હતાં. તેમના આવા સુધારણાના કાર્યોમાં પતિ નાનજીભાઈનો કૃતિશીલ વિવિધ ભાષાઓની એમની જબરી જાણકારી છે. અંગ્રેજી, ફાળો રહ્યો. ગુજરાતી, સંસ્કૃત, મણિપુરની મૈતેયી, સહિતની ભાષાઓ પર દીદીએ પ્રભુત્વ મેળવેલ છે. જેઠવાઓની રાજધાની “ધૂમલી’ ઉપર ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત-સંયમનાં આગ્રહી એવાં વિસ્તૃત સંશોધન ચલાવીને દીદીએ લખેલો ‘ધૂમલી' પરનો સંતોકબહેન પોતાનાં બાળકોને પણ મક્કમતાપૂર્વક શિસ્તપાલન કરાવતાં. વેદ, ઉપનિષદ કે રામાયણ-મહાભારતની વાર્તાઓ કહી શોધનિબંધ ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતા અભ્યાસીઓ દ્વારા પ્રશંસા પામ્યો છે. આમ સવિતાદીદી આપણી કલા પરંપરાનું તેમનામાં સતત સંસ્કારોનું સિંચન કરતાં. કોઈપણ વાતની કમી ન હોવાં છતાંય બાળકોની ખોટી જીદને ક્યારેય પણ વશ ન થતાં. કીર્તિમંદિર છે. માટે જ આજે તેમનાં સંતાનો નિર્બસની અને માર્ગે ચાલનારાં આંતસ્કિ સૌદર્યનાં સ્વામિની નારીરત્ત છે. અતિ શ્રીમંત હોવા છતાંય તેમનાં કપડાંની તેમજ જણસની સંતોકબા નાનજી કાલીદાસ મહેતા પસંદગી હંમેશ સૌમ્ય, સાદી, કલાત્મક રહેતી. તેમની ઊઠવા બેસવાની શૈલીમાં ખાનદાની ઠસ્સો ઉભરાતો. સંતોકબહેનું સૌરાષ્ટ્રના જામનગર સ્ટેટમાં વરંતુ, વેરાડી અને ફલક આંતરિક સૌંદર્ય જ એટલું હતું કે તેમને બાહ્ય રૂપસજાની જરૂર નદીના ત્રિવેણી સંગમ સમીપે ભાણવડમાં આજથી આશરે સત્તાણું રહેતી નહીં. તેમના પવિત્ર, સતીત્વ તેમજ તેમની ઈશ્વર પ્રત્યેની વર્ષ પહેલાં ઇ.સ. ૧૯૦૪માં ચૈત્ર વદ બીજને દિવસે સંતોકબાનો અનન્ય શ્રદ્ધાએ જ તેમના મુખારવિંદપર તેજસ્વિતા પાથરી હતી. જન્મ. નાનકડી “સંતી’ બચપણથી જ સ્વભાવે લાગણશીલ અને આવા આંતરિક સૌંદર્યનાં સ્વામિની એવાં સંતોકબેન સ્વમાની. પ્રભુભક્તિ પણ નાનપણથી. ઘરની બાજુમાં કાળક્રમે કુટુંબનાં પરિવારનાં, આર્ય કન્યા ગુરુકૂળની બાળાઓનાં ત્રિકમરાયજીનું મંદિર, ત્રિકમરાયજી પર અડગ શ્રદ્ધા. આ ભક્તિ સ્નેહ-વત્સલ “સંતોકબા” બની રહ્યાં. આજીવન તેમની સ્નેહ અને શ્રદ્ધાનાં બીજ ધીરે ધીરે અંકુરિત બનીને તેમના જીવનપથને વર્ષામાં સૌ કોઈને ભીંજવતાં રહ્યાં. અલ્પ અભ્યાસ હોવા છતાં સતત નવપલ્લવિત કરતાં રહ્યાં. લેખન પ્રત્યેની પોતાની મૌલિક દૃષ્ટિ વિકસાવીને સંતોકબાએ ધર્મ, એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલ, કમલનયન, નમણું સંસ્કૃતિ, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ આપણાં વ્રતો, નાક, પગની પાનીએ અડતા કેશ, આવી ચંપકવર્ણી સંતી ૧૬ તહેવારો અને ભજનોને સાંકળીને લખેલા સંગ્રહ “ભગવતી મહેર વર્ષની ઉંમર થતાં થતાં તો કર્મયોગી એવા નાનજી કાલીદાસ એ વિદ્વાનો અને સામાન્યજનની જબરી પ્રશંસા પ્રાપ્ત કરી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy